Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચહેરાના અઈચ્છનીય વાળથી પરેશાન છો તો અજમાવો આ ઘરેલૂ ટિપ્સ

Webdunia
શુક્રવાર, 21 મે 2021 (12:47 IST)
મહિલાઓના ચહેરા પર અઈચ્છનીય વાળ ઉગવા સામાન્ય છે. પણ આ અઈચ્છનીય વાળ ચહેરાની સુંદરતા બગાડે છે. તેના ઉગવાના મુખ્ય કારણ હાર્મોનલ ફેરફાર, આનુવંશિક કારણ, રોગો અને દવાઓ છે. 
 
વધારેપણુ મહિલાઓ તેનાથી પરેશાન રહે છે અને તેને હટાવવા માટે પાર્લરના ચક્કર લગાવે છે. પણ હવે તમે અઈચ્છનીય વાળના કારણ વાર-વાર પાર્લર જનાવી જરૂર નહી પડશે. અમે કેટલાક ઘરેલૂ ઉપાય જણાવી રહ્યા છે જેની મદદથી તમે ઘરે જ અઈચ્છનીય વાળ સાફ કરી શકો છો. 
 
ઓટમીલ અને કેળા 
અઈચ્છનીતય વાળને હટાવવા માટે તમે ઓટમીલ અને કેળાનો સ્ક્રબ બનાવી શકે છે. તેના માટે એક મોટા વાટકીમાં કેળાને મેશ કરી લો. હવે તેમાં ઓટમીલ નાખી સારી રીતે મિક્સ કરો. આ પેકને ચેહરા પર 
લગાડો. જ્યારે તે પૂર્ણ રૂપે સૂકી જાય તો આંગળીની મદદથી રગડતા તેને કાઢી દો અને પાણીથી મોઢુ ધોઈ લો. તેને અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર જરૂર લગાવો. આવુ કરવાથી ચેહરાના બારીક 
અઈચ્છનીય વાળ ધીમે-ધીમે હટવા લાગશે. 
 
લીંબૂ અને મધ 
એક બાઉલમાં બે મોટી ચમચી ઝીણી વાટેલી ખાંડ લો અને તેમાં એક ચમચી મધ મિક્સ કરી ગર્મ કરી લો. હળવુ ઠંડુ થતા પર તેમાં કાર્નસ્ટાર્ચ મિક્સ કરો. આ મિશ્રણને વેક્સની રીતે ચહેરા પર લગાવો. થોડી વાર 
પછી વેક્સીન સ્ટીપની મદદથી ફેસ પર રહેલ અઈચ્છનીય વાળને હટાવી દો. 
 
ઈંડાની સફેદી અને એલોવેરા જેલ 
મોટા બાઉલમાં એક ઈંડાની સફેદી એટલે એગ વાઈટ લો અને તેમાં અડધી ચમચી એલોવેરા જેલ નાખી સારી રીતે મિક્સ કરો. તે પછી અઈચ્છનીય વાળ પર કૉટન પેડની મદદથી આ મિશ્રણ લગાવો અને સૂકવા 
દો. સૂક્યા પછી તેને વાળની વિપરીત દિશામાં નીચેથી ઉપરની બાજુ ખેંચો. આવુ કરવાથી અઈચ્છનીય વાળ સાફ થઈ જશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi 2025 Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, જીવનમાં આવશે સુખ-શાંતિ

Akshay Tritiya 2025 Date: 29 કે 30 એપ્રિલ, ક્યારે છે અક્ષય તૃતીયા ? જાણો પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Lord Ram And Kinnar Story- વ્યંઢળોને ભગવાન રામ તરફથી મળ્યો હતો આ ખાસ વરદાન, જાણો કેમ ફળે છે તેમના આશીર્વાદ

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

Chaitra Amavasya 2025 : ચૈત્ર અમાવસ્યા પર પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો પૂજા વિધિ અને તેનું મહત્વ

આગળનો લેખ
Show comments