Festival Posters

Dry Dates For Skin: ત્વચા માટે પણ ચમત્કારી છે સૂકી ખજૂર

Webdunia
સોમવાર, 19 જૂન 2023 (14:21 IST)
Dry Dates For Skin: સુકી ખજૂરને ખારેક પણ કહેવામાં આવે છે. ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને તેને દૂધમાં ઉકાળીને પીવાથી ઘણા પૌષ્ટિક ગુણોથી ભરપૂર બને છે.
 
1 વધતી ઉંમર સાથે ત્વચાના કોષોને નુકસાન થવા લાગે છે. આવી સ્થિતિમાં ખજૂરથી તૈયાર કરેલો ફેસ પેક લગાવવાથી ક્ષતિગ્રસ્ત કોષોને ઠીક કરવામાં આવે છે. ખજૂરમાં હાજર વિટામીન B-5 ફ્રી રેડિકલને નિયંત્રિત કરવાનું કામ કરે છે.
 
2 ખજૂરમાં મિનરલ્સ, વિટામિન્સ હોય છે, વાળને મજબૂત અને સ્વસ્થ રાખે છે. જો તમે ફાટવાથી પરેશાન છો તો સૂકી ખજૂર ખાઓ.
 
આઠ સૂકી ખજૂરને એક કપ દૂધમાં આખી રાત પલાળી રાખો અને પછી તેને વાટીને સ્મૂધ પેસ્ટ બનાવો, પછી આ પેસ્ટમાં એક ચમચી મલાઈ ઉમેરો અને એક ચમચી લેમન જ્યુસ મિક્સ કરો, પછી ફેસ પેક લગાવો. સુકાઈ ગયા પછી તેને પાણીથી ધોઈ લો.
 
Edited By-Monica Sahu

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bharat Taxi launch - અમિત શાહનો માસ્ટર સ્ટ્રોક છે ભારત ટેક્સી, કેવી રીતે ખતમ થશે ઓલા-ઉબરનો ઝગડો ? 4.5 કરોડ લોકોને મળશે નોકરી

હાઇપ્રોફાઇલ પાર્ટીમાં રેડ, 81ની અટકાયત

Gold, Silver Rates Today 5 February 2026 : સોના-ચાંદી સસ્તુ થશે કે બનશે નવો રેકોર્ડ ? આજે સોનુ ખરીદવુ યોગ્ય છે કે હજુ રાહ જોવી પડશે ?

જમીન પર કોરીયન સ્ટાઈલનાં વિચિત્ર યંત્ર હતા... ત્રણેય બહેનોનાં બંધ રૂમમાં શું મળ્યું, ચોંકાવનારો ખુલાસો

IND vs PAK: શું પાકિસ્તાન વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સામે રમશે? પાકિસ્તાની PM એ આપ્યું નિવેદન

વધુ જુઓ..

ધર્મ

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Sankashti Chaturthi 2026 Moonrise time: આજે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીનુ વ્રત, જાણો ચંદ્રોદયનો સમય

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Vrat Katha 2026: સંકષ્ટી ચતુર્થી પર વાંચો આ વ્રત કથા, ગણપતિ બાપ્પા દૂર કરશે સંકટ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

આગળનો લેખ
Show comments