Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coconut Water- નારિયેળ પાણી વાળને બનાવશે રેશમી

Webdunia
બુધવાર, 19 જુલાઈ 2023 (14:46 IST)
Coconut water will make hair silky- નારીયેળનું પાણી પીવું સ્‍વાસ્‍થ્‍ય માટે ખૂબ લાભદાયક છે. આ પાણીમાં વિટામીન અને મિનરલ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્‍ધ હોય છે. આયુર્વેદમાં પણ જણાવાયું છે કે ૧૦૦ પ્રકારની બિમારીઓ સામે નારીયેળ પાણીથી લાભ થાય છે. ઉપરાંત શરીરને તંદુરસ્‍ત રાખવામાં પણ તેની મહત્‍વપૂર્ણ ભૂમિકા હોય છે.
 
નારીયેળને શ્રીફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. નારીયેળમાં વિટામીન પોટેશિયમ, ફાઇબર, કેલ્‍શિયમ, મેગ્નેશિયમ, વિટામીન અને ખનીજ તત્‍વ ભરપૂર માત્રા હોય છે. નારીયેળ વિવિધ બિમારીઓની સારવારમાં પણ મદદરૂપ છે. નારીયેળમાં વસા કે કોલ્‍સ્‍ટ્રોલ હોતું નથી. આથી સ્‍થુળતા સામે પણ શરીર ઘટાડવામાં નારીયેળ મદદરૂપ છે. આ પાણીથી તાજગીની સાથે-સાથે અનેક સ્‍વાસ્‍થ્‍યવર્ધક લાભ પણ થાય છે. નારીયેળ પાણીમાં વિટામીન, મિનરલ, ઇલેક્‍ટ્રોલાઇટ્‍સ, એન્‍જાઇમસ, એમીનો એસિડ અને સાઇટોકાઇન ભરપૂર માત્રામાં રહેલું હોય છે.
 
નારિયેળના પાણીમાં પોટેશિયમ વધારે માત્રામાં હોય છે. તેને પીવાથી શરીરમાં કોઈ પણ પ્રકારની સુન્નતા નથી રહે છે. 
- નારિયેળ માંસપેશીઓને વધારવામાં પણ મદદગાર છે. 
- નારિયેળમાં મળતુ આયોડીન થાઈરાઈડને વધારવાથી રોકે છે. 
- નારિયેળનુ સેવન કરવા વાળ માટે પણ ખૂબ ફાયદાકારી હોય છે. 
- ઈમ્યુનિટી વધારવા માટે સૂકા નારિયેળ ખાવુ લાભકારી છે. 
- નારિયેળ ખાવાથી મગજ તીવ્ર થાય છે અને મેમોરી પાવર વધે છે. 
- જાડાપણ ઓછા કરવામાં નારિયેળ ખૂબ ફાયદાકારી છે કારણ કે તેમાં વસા અને કોલેસ્ટ્રોલ નહી હોય છે. 
 
Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments