Webdunia - Bharat's app for daily news and videos

Install App

લસણ તો લસણ તેના છાલટા પણ છે ખૂબ કામના ...!!

Webdunia
શનિવાર, 15 ફેબ્રુઆરી 2020 (09:40 IST)
લસણનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે.  મોટાભાગે લોકો લસણના ઉપયોગ કરીને તેના છાલટાને બેકાર સમજીને ફેંકી દે છે પણ અમે તમને જણાવી દઈએ કે તેના છાલટમાં એંટી બેક્ટીરિયલ, એંટી વાયરલ અને એંટી ફંગલ ગુણ હોય છે. તેમાં એલિસિન કપાઉંડ હોય છે. જે આરોગ્ય માટે તો ફાયદાકારી હોય છે. સાથે જ તેના છાલટાને વાટીને સ્કિન પર લગાડવાથી ખૂબ ફાયદો મળે છે આવો જાણીએ કેવી રીતે. 
1. લસણના છાલટાને પાણીમાં નાખી ઉકાળી લો. આ પાણીને હૂંફાળુ કરીને હેયર વૉશ કરો. તેનાથી હેયર ફૉલની સમસ્યા દૂર થશે. 
 
2. લસણના છાલટાને ચિકન સ્ટાક બનાવતા સમયે તેમાં નાખી દો. તેનાથી ચિકન સ્ટાકનો ટેસ્ટ વધી જાય છે. 
 
3. લસણના છાલટાને વાટીને પિંપલ્સ પર લગાવો. તેમાં રહેલ એંટી બેક્ટીરિયલ ગુણ પિંપલ્સની સમસ્યાને દૂર કરવામાં સહાયક હોય છે. 
 
4. પાણીમાં લસણના છાલટા નાખી ઉકાળી લો. તેને ગાળીને પીવાથી શરદી-જુકામ જેવી સમસ્યા તરત દૂર થશે. 
 
5. લસણના છાલટાને વાટીને તેમા મધ મિક્સ કરી લો. તેને સવારે-સાંજે લેવાથી અસ્થમાની સમસ્યામાં રાહત મળશે. 
 
6. લસણના છાલટાને પાણીમાં ઉકાળી લો. તે પાણીમાં તમારા પગને ડુબાડી રાખો. તેનાથી પગના સોજા દૂર થઈ જશે. 
 
7. છાલટાની પેસ્ટ બનાવી લો. તેમાં લીંબૂનો રસ મિક્સ કરી તમારા વાળની જડ પર લગાવો. તેનાથી જૂ ની સમસ્યા દૂર થશે. 
 
8. લસણના છાલટાને પેનમાં નાખી શેકી  લો. પછી તેનો પાવડર બનાવી લો. તે પાવડરમાં ઑલિવ ઑયલ મિક્સ કરી વાળમાં લગાવો. તેનાથી વાળના રંગ નેચરલી કાળો થશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ દીવેટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

Kamada Ekadashi 2025: કામદા એકાદશીના દિવસે જરૂર કરો આ ઉપાય, વિષ્ણુ ભગવાન પુરી કરશે દરેક કામના

Hanuman Jayanti 2025- હનુમાન ચાલીસાની સૌથી શક્તિશાળી ચોપાઈ કઈ છે? જાણો કારણ

આગળનો લેખ
Show comments