Webdunia - Bharat's app for daily news and videos

Install App

Night time Beauty- સૂતા પહેલા કરો આ 5 કામ સુંદરતા માટે આ ખાસ ઉપાય

Webdunia
ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (08:03 IST)
Beauty tips- સ્કિન હમેશા કરશે ગ્લો જો સૂતા પહેલા કરશો આ 5 કામ
દિવસભરની ધૂળ-માટી પ્રદૂષણ અને મેકઅપના કારણે ત્વચા ખુલીને શ્વાસ નહી લઈ શકે. મહિલાઓને લાગે છે કે સવારે ચેહરો ધોવું, ક્રીમ લગાવવાથી ત્વચા સ્વસ્થ અને ક્લીન થશે જ્યારે આવુ નથી. સ્કિન કેયર

Beauty tips- માટે
સૌથી સારું સમય છે રાત્રે કારણકે આ સમયે ત્વચા ડેમેજ સેલ્સને રિપેયર કરે છે. તેથી આ દરમિયાન કરેલ કેટલાક કામ તમારી ત્વચાને ગ્લોઈંગ સ્વસ્થ બનાવી શકે છે. આજે અમે તમને 5 ટીપ્સ જણાવીશ જેને રાત્રે ફોલો કરવાથી તમે ઘણા સ્કિન પ્રોબ્લેમ્સથી બચી શકો છો.
 
હર્બલ ફેસ માસ્ક લગાવો- હર્બલ ફેસ માસ્ક ત્વચાને પોષણ આપે છે જેનાથી સ્કિન ગ્લો કરે છે તેના માટે તમ મુલ્તાની માટી, કાકડી, ચંદન પાઉડર ઉપયોગ કરી શકો છો.
 
આંખની કેયર -સૂતા પહેલા આઈજ ક્રીમ અને આંખમાં ડ્રાપ નાખવું ન ભૂલવું. તેનાથી દિવસભરની થાક દૂર થશે અને કરચલીઓ પણ નહી થશે.
 
સ્કિનને માશ્ચરાઈજ્ડ કરવું -
ચેહરાની સાથે આખા શરીર પર ક્રીમ, લોશન કે નારિયેળ તેલ જરૂર લગાવો. તેનાથી ત્વચામાં ભેજ રહેશે અને સમયથી પહેલા કરચલીઓ નહી આવશે.
 
વાળની માલિશ કરવી
સૂતા પહેલા વાળની પણ મસાજ કરવી. તેનાથી આખા દિવસની થાક દૂર થશે અને ઉંઘ સારી આવશે. તેનાથી સ્કિન ગ્લો કરશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Maa Durga aur Kalash Visarjan - નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કર્યા પછી, આ પદ્ધતિથી કલશ અને મૂર્તિનું વિસર્જન કરો.

Happy Ram Navami 2025 Wishes in Gujarati - રામ નવમીની શુભેચ્છા

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

Bhandara Bhojan- ભંડારામાં ભોજન ન ખાવું જોઈએ, જાણો કારણ

Ram Navami 2025- સુખ અને સૌભાગ્ય વધારવા માટે રામનવમીના દિવસે શું કરવું અને કઈ વસ્તુઓ ટાળવી? જાણો..

આગળનો લેખ
Show comments