Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૌદર્ય સલાહ - ફક્ત એક ઉપાય અને થઈ જશે દાગ-ધબ્બા દૂર

Webdunia
શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (12:33 IST)
રંગ ભલે કેટલો પણ ગોરો કેમ ન હોય પણ જો ચેહરા પર દાગ ધબ્બા પડી જાય તો આવામાં ચેહરાની સુંદરતા પર અસર પડે છે. આ દાગ ધબ્બાને હટાવવા માટે યુવતીઓ ન જાણે કેટલા બ્યુટી પ્રોડ્ક્ટ્સનો ઉપયોગ કરે છે. પણ શુ તમે જાણો છો કે આ પ્રોડક્ટ્સ તમારી સ્કિન ખરાબ પણ કરી શકે છે. જી હા બિલકુલ આ પ્રોડક્ટ્સમાં ઘણા બધા કેમિકલ રહેલા હોય છે. જે ચેહરા માટે હાનિકારક સાબિત થાય છે. જો તમે પણ ચેહરા પર પડેલા દાગ ધબ્બાથી પરેશાન છો તો આવામાં તમે આ ઘરેલુ ટિપ્સ અપનાવી શકો છો.  એક તો આ સસ્તા છે અને બીજા તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી પડતી. 
 
જરૂરી સામાન
 
15-20 લીમડાના પાન 
2 ચમચી પાણી 
2 ચમચી દહી 
 
કેવી રીતે બનાવશો 
 
1. સૌ પહેલા લીમડાના પાન પાણીમાં મિક્સ કરીને મિક્સરમાં કે ગ્રાઈંડરથી વાટી લો. 
2. હવે આ પેસ્ટને એક વાડકીમાં કાઢી લો અને તેમા દહી મિક્સ કરો. 
3. પેસ્ટને સારી રીતે મિક્સ કરીને પૈક તૈયાર કરી લો. 
4. હવે આ પેકને ચેહરા પર લગાવી લો. 15 મિનિટ પછી ચેહરાને ઠંડા પાણીથી ધોઈ લો. 
 
 
અઠવાડિયામાં 2 વાર લગાવો આ હેયરપેક, વાળ ખરવા થશે બિલકુલ બંધ 
 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Rath Saptami 2025: મંગળવારે કરવામાં આવશે રથ સપ્તમીનું વ્રત, આ શુભ મુહૂર્તમાં કરો સૂર્યદેવની પૂજા, મળશે સારું સ્વાસ્થ્ય

ગાયને નિયમિત રીતે ગોળ અને રોટલી ખવડાવો, ભાગ્ય બદલાશે

મહાકુંભના છેલ્લા અમૃત સ્નાનના દિવસે બની રહ્યો બુધાદિત્ય યોગ, આ 4 રાશિઓને મળશે લાભ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Vinayak Chaturthi 2025: આજે વિનાયક ચતુર્થીનું વ્રત, જરૂર કરો આ ઉપાયો , વિધ્નહરતા ગણેશ બધી મુશ્કેલી કરશે દૂર

આગળનો લેખ
Show comments