Festival Posters

ડ્રેંડ્રફથી લઈને એડીઓને ઠીક કરે છે આ નાની વસ્તુ

Webdunia
ગુરુવાર, 5 જાન્યુઆરી 2017 (13:41 IST)
શિયાળામાં એડિઓ ફટવાની અને વાળના રૂખાપનની સમસ્યા વધારે હોય છે અને તેના સેવન માટે બહુ લોકો બ્યૂટી પ્રોડ્કટ્સના ઉપયોગ કરે છે. જો તમે આ બધીની જગ્યા કેટલાજ ઘરેલૂ વાત પર ધ્યાન આપશો તો આ ઉપાય તમારા માટે ખૂબ ફાયદાકારી સિદ્ધ થઈ શકે છે. આમ તો કપૂરનો વધારે ઉપયોગ પૂજા-પાઠમાં કરાય છે. 
પણ જો તમે જોવાય તો કપૂર એક આયુર્વેદિક ઔષધિ પણ છે જેને તમે એંટીસેપ્ટિક અને એંટી ડેંડ્રફના રૂપમાં ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે જાણો છો કે કપૂર અમારી સુંદરતાને ચાર ચાંદ પણ લગાવી શકે છે. 
 
1. ગ્લોઈંગ ત્વચા 
તમે તમારા ચેહરાની ગ્લોઈંગને વધારવા ઈચ્છો છો તો તમે રાત્રે સૂતા સમયે કાચા દૂધમાં થોડા કપૂર પાવડર મિક્સ કરી લો અને રૂની મદદથી  તેને તમારા ચેહરા પર લગાડો 5 મિનિટ પછી ચેહરાને ધોઈ લો. 
2. ખીલ અને પિંપલ્સ 
જો તમે પિંપલ્સ અને ખીલના કારણે બહુ પરેશાન છો તો તમે નારિયળના તેલમાં કપૂર પાવડરને મિક્સ કરી લો. તેને દરરોજ સવારે સાંજે તમારા પિંપલ્સ અને 
 
ખીલના ડાઘ ઉપર લગાડો. આવું કરવાથી બહુ જલ્દી જ પિંપલ્સ સૂકવા લાગશે અને તેના ડાઘ પણ ખત્મ થઈ જશે. 
 

3. ડેંડ્રફ દૂર કરો
ડેંડ્રફને દૂર કરવા માટે આ સૌથી કારગર ઉપાય છે. તેના માટે તમે નારિયેળના તેલમાં કપૂર પાવડર નાખી મિક્સ કરી લો અને તેને હૂંફાણા કરી તમારા વાળ પર મસાજ કરો. એક કલાક પછી વાળ ધોઈ લો. આ ઉપચારથી ડેંડ્રફની સમસ્યા દૂર થશે અને વાળ પણ મજબૂત બનશે. 
4. એડિઓ નરમ બનાવે 
ગર્મ પાણીમાં થોડા કપૂર અને મીઠું નાખી લો. આ પાણીમાં થોડી વાર  સુધી પગ નાખી રાખો. સ્ક્રબ કરી મૉશ્ચરાઈજર ક્રીમ લગાવી લો. તમારી ફાટેલી એડિયોની  સમસ્યા દૂર થઈ જશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

UP : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ FIR નોંધવાનો આદેશ

અટલ બીજ પર ફરતા લીધી ચા ની ચુસ્કી, નિતિન નવીને સવાર સવારે સાબરમતી રિવરફ્રંટની મજા માણી - Photo

રાજકોટમાં મહા-ડિમોલિશન: જંગલેશ્વરમાં 1,400થી વધુ ગેરકાયદે બાંધકામો પર ફરશે બુલડોઝર

અમેરિકી સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ભારત પર શુ ખતમ થશે ટૈરિફ ? ડોનાલ્ડ ટ્રંપએ આપ્યો જવાબ

દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટનુ એલર્ટ, આતંકવાદી મંદિરને બનાવી શકે છે નિશાન, લશ્કર-એ-તૈયબા થયુ એક્ટિવ

વધુ જુઓ..

ધર્મ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments