Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 પ્રકારના તેલ થી કરો ગર્દન પર માલિશ , કરચલીઓ થશે દૂર

Webdunia
મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (13:16 IST)
બ્યૂટી- ગરદન અને ચેહરા પર કરચલીઓ હોવાનો કારણ , ત્યાંની ત્વચા પર ડીહાઈડ્રેશનના થવું હોય છે. કેટલાક લોકોમાં આ સમસ્યા વધતી ઉમ્રમાં હોય છે. પણ કેટલાક લોકોને ઓછી ઉમરમાં જ આ સમસ્યાથી પરેશાન થઈ જાય છે. તમે ઈચ્છો તો આ ઘરેલૂ ઉપચાર અજમાવીને પણ ગર્દન અને ચેહરાની કરચલીઓથી છુટકારા મેળવી શકો છો. 
1. કેસ્ટર ઑયલ 
કેસટર ઑયલમાં બહુ બધા પૉષક તત્વ હોય છે. આ ત્વચાને ડીહાઈડ્રેટ કરી તેને નરમ બનાવે છે. તેને ગરદન પર લગાવીને મસાજ કરવાથી કરચલીઓ દૂર થઈ જાય છે. 
 
2. પેટ્રોલિયમ જેલી 
પેટ્રોલિયમ જેલીથી કરચલીઓ વાળી ત્વચા પર લગાવવાથી મદદ મળે છે. કરચલીઓ ધીમે-ધીમે મટવા લાગે છે. 

3. વિટામિન ઈ તેલ 
ઓછીઉમ્રમાં જ કરચલીઓની સમસ્યા થતા વિટામિન ઈ નો તેલ લગાડો અને સારાથી મસાજ કરો. ગરદનની કરચલીઓ મટી જશે. 
4. નારિયેલ તેલ 
રાત્રે સૂતા પહેલા ગરદન પર રોજ નારિયેળ તેલની માલિશ કરો , તેનાથી કરચલીઓ ઓછી થશે. 
 
5. બદામ તેલ 
બદામના તેલમાં વિટામિન ઈ હોય છે જે ત્વચાને અંદરથી પોષણ આપે છે અને કરચલીઓની સમસ્યાને ઠીક કરે છે. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments