Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાભિની માલિશથી કરો ફાટેલી એડીઓની સારવાર

Webdunia
ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (00:55 IST)
શરદીના ખુશ્ક મૌસમમાં ત્વચા સૂકી અને બેજાન થઈ જાય છે. આ મૌસમનો અસર પગ પર પણ પડે છે. ઠંડના મૌસમમાં પગની એડીઓ ફાટી જાય છે જેનાથી તમને કોઈની સામે શર્મિંદા પણ હોવું પડી શકે છે. ફાટી એડિઓના સારવાર માટે તમે એક સરળ ઉપાય અપનાવીને રાહત મેળવી શકો છો. આવો જાણીએ કેવી રીતે 
ફાટેલી એડીઓનો ઘરેલૂ ઉપચાર 
રાત્રે સૂતા પહેલા સીધા લેટી જાઓ અને હાથની આંગળીને સરસવના તેલમાં પલાળી લો હવે તેને નાભિમાં લગાડો. એનાથી નાભિની માલિશ કરો જાય્રી સુદ્જી તેલ પૂરી રીતે સૂકાઈ ન જાય. એક અઠવાડિયા સુધી આ રીતે કરવાથી ફાટેલી એડીઓ સાફ અને નરમ થઈ જશે. 
 
 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments