Festival Posters

છોકરીઓ માટે બ્યૂટી ટીપ્સ

Webdunia
મંગળવાર, 22 નવેમ્બર 2016 (00:09 IST)
ઑલિવ ઑયલની માલિશ 
સ્નાન કરતા પહેલા જો ઑલિવ ઑયલથી માલિશ કરાય તો ત્વચા સુંદર , ચમકદાર અને સ્વસ્થ રહે છે. 
દૂધ અને નીંબૂથી નિખરશે ત્વચા 
ત્વચાની સફાઈના સાથે નમી માટે નહાવાના પાણીમાં એક કપ કાચું સૂધ અને નીંબૂ રસ નાખો. 
 
ઠંડા-ઠંડા પાણી 
મૌસમ કોઈ પણ હોય પણ ચેહરા ધોવા માટે ઠંડા પાણીના ઉપયોગ કરો. આથી મૃત ત્વચામાં નવી જાન આવી જશે . 
માય્શ્ચરાઈજરના પ્રયોગ જરૂર કરો. 
સ્નાન પછી મોશ્ચરાઈજરના ઉપયોગ જરૂર કરો. કારણ કે એ સમયે તમારી ત્વચામાં નમી હોય છે. અને એ સમયે લગાયેલુ માયશ્ચારાઈજર વધારે સુરક્ષાદાયક અને અસરકારી હોય છે. 
મધ એટલે કોમળતાથી સફાઈ
ત્વચાને મૃત કોશોને હટાવા માટે એક ચમચી મધમાં અડધી ચમચી ચંદન પાવડર અને અડધી ચમચી ખસખસ મિક્સ કરી ચેહરા અને શરીર પર લગાડો. આ મૃત ત્વચાને હટાવે છે અને ત્વચાને પોષણ પણ આપે છે. 
 
હોઠ બનશે રસીલા 
હોઠના રંગ નિખારવા માટે હોંઠ પર ચુકંદરના રસ લગાડો અને દસ મિનિટ પછી ધોઈ લો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાત તટ પર ‘અલ મુખ્તાર’ નૌકા જપ્ત: કરોડોની વિદેશી સિગારેટ સાથે 4 ઇરાની નાગરિકો ઝડપાયા

રાજકોટમાં મેગા ડિમોલિશન ડ્રાઇવ: 1,489 ગેરકાયદેસર મિલકતો સામે કાર્યવાહી

પાકિસ્તાન ટીમ રસ્તા પર, હોટલનું બિલ અને અન્ય વસ્તુઓ ચૂકવવા માટે પૈસા નથી

એરપોર્ટ હાઇજેકિંગ 15 કલાકથી ચાલુ છે... મેક્સિકોમાં 136 કરોડના ઇનામી ડ્રગ તસ્કરની હત્યા, ગુસ્સે ભરાયેલા સમર્થકોએ તોડફોડ અને આગચંપીનો આશરો લીધો

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

વધુ જુઓ..

ધર્મ

જલારામ બાપા પુણ્યતિથિ

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments