Webdunia - Bharat's app for daily news and videos

Install App

છોકરીઓ માટે બ્યૂટી ટીપ્સ

Webdunia
મંગળવાર, 22 નવેમ્બર 2016 (00:09 IST)
ઑલિવ ઑયલની માલિશ 
સ્નાન કરતા પહેલા જો ઑલિવ ઑયલથી માલિશ કરાય તો ત્વચા સુંદર , ચમકદાર અને સ્વસ્થ રહે છે. 
દૂધ અને નીંબૂથી નિખરશે ત્વચા 
ત્વચાની સફાઈના સાથે નમી માટે નહાવાના પાણીમાં એક કપ કાચું સૂધ અને નીંબૂ રસ નાખો. 
 
ઠંડા-ઠંડા પાણી 
મૌસમ કોઈ પણ હોય પણ ચેહરા ધોવા માટે ઠંડા પાણીના ઉપયોગ કરો. આથી મૃત ત્વચામાં નવી જાન આવી જશે . 
માય્શ્ચરાઈજરના પ્રયોગ જરૂર કરો. 
સ્નાન પછી મોશ્ચરાઈજરના ઉપયોગ જરૂર કરો. કારણ કે એ સમયે તમારી ત્વચામાં નમી હોય છે. અને એ સમયે લગાયેલુ માયશ્ચારાઈજર વધારે સુરક્ષાદાયક અને અસરકારી હોય છે. 
મધ એટલે કોમળતાથી સફાઈ
ત્વચાને મૃત કોશોને હટાવા માટે એક ચમચી મધમાં અડધી ચમચી ચંદન પાવડર અને અડધી ચમચી ખસખસ મિક્સ કરી ચેહરા અને શરીર પર લગાડો. આ મૃત ત્વચાને હટાવે છે અને ત્વચાને પોષણ પણ આપે છે. 
 
હોઠ બનશે રસીલા 
હોઠના રંગ નિખારવા માટે હોંઠ પર ચુકંદરના રસ લગાડો અને દસ મિનિટ પછી ધોઈ લો. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments