rashifal-2026

સ્વાસ્થ્ય અને સૌંદર્ય માટે જરૂરી છે બોડી સ્ક્ર્બ

સ્વાસ્થ્ય અને સૌંદર્ય માટે જરૂરી છે બોડી સ્ક્ર્બ

Webdunia
રવિવાર, 13 નવેમ્બર 2016 (13:57 IST)
શા માટે  જરૂરી છે બૉડી સ્ક્ર્બ 
 
જો તમે  ધ્યાન આપશો તો જોશો કે આપણા ઘરમાં જ 90 ટકા ધૂળ હોય છે. જે મૃત કોશિકાનું કારણ બને છે. શરીર પર રહેલા ડેડ સેલ્સ ચેહરાની ચમકનો  નાશ કરે છે.  આથી સમયે પર બોડીની સફાઈ કરવી જરૂરી છે. સોફ્ટ અને શાઈની ત્વચા માટે સ્ક્ર્બ જરૂરી છે. 
બૉડી સ્ક્ર્બના લાભ 
 
સ્ક્ર્બ ઘણા લાભકારી છે. આ બૉડીના ડેડ સેલ્સ દૂર કરે છે. ત્વચામાં લોહીનું સંચાર કરે છે. સ્ક્ર્બથી ત્વચા તાજી અને કોમળ બને છે. અઠવાડિયામાં બે વાર સ્ક્ર્બ કરવો જોઈએ. 
 
બદામ સ્ક્ર્બ 
 
બદામ સ્ક્ર્બ ચેહરા પર કરવું ઘણુ ફાયદાકારી છે .એમાં રહેલ વિટામિન ઈ ચેહરાને પોષણ આપે છે. એક મોટી ચમચી વાટેલી બદામમાં થોડું દૂધ મિક્સ  કરી પેસ્ટ બનાવી લો એને સ્નાન કરતાં પહેલાં શરીર પર લગાવું અને સ્ક્રબ  કરવો . તે પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો.તમારી સ્કીન મુલાયમ થઈ જશે. જો તમારી પાસે  અખરોટ પાવડર છે તો એને પણ પેસ્ટમાં મિકસ કરી લો.  
 
જવ લોટ અને મધ સ્ક્ર્બ 
 
ત્વચાને અંદરથી પોષણ અને માઈસ્ચર આપવા મધનો પ્રયોગ કરવો જોઈએ. જ્યારે તમે ઉતાવળમાં હોય તો આ સ્ક્ર્બ પ્રયોગ કરી શકો છો. એના માટે તમે જવનો લોટ અને મધનું પેસ્ટ બનાવી શરીર પર લગાવો અને થોડીવાર પછી ધોઈ લો. આનાથી ઈંસ્ટેટ ગ્લો આવશે. 
 
કૉફી બૉડી સ્ક્ર્બ 
 
કૉફી સ્ક્ર્બ ત્વચામાં ચમક લાવે છે. એ માટે ટર્મિનાડો રૉ શુગર ,જેતુનનુ  તેલ ત્રણ ચમચી ,ગ્રાઉંડ કૉફી લો. એને સારી રીતે મિક્સ કરી .એને લેતા પહેલા કુણા પાણીથી સ્નાન કરવુ જેથી શરીરના બધા રોમ છિદ્ર ખુલી જાય .સ્નાન  પછી પૂરા શરીર આ પેસ્ટ ગોળાકારમાં પૂરા શરીર પર ઘસવું પછી શાવર લો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

"ભગવાન, મારી સાસુથી છુટકારો અપાવો..." : કર્ણાટકના મંદિરની દાનપેટીમાંથી નીકળી અનોખી ચિઠ્ઠી!

ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારની અટકળો: સચિન પાયલટને મળી શકે છે પ્રભારીની કમાન

ગુજરાત તટ પર ‘અલ મુખ્તાર’ નૌકા જપ્ત: કરોડોની વિદેશી સિગારેટ સાથે 4 ઇરાની નાગરિકો ઝડપાયા

રાજકોટમાં મેગા ડિમોલિશન ડ્રાઇવ: 1,489 ગેરકાયદેસર મિલકતો સામે કાર્યવાહી

પાકિસ્તાન ટીમ રસ્તા પર, હોટલનું બિલ અને અન્ય વસ્તુઓ ચૂકવવા માટે પૈસા નથી

વધુ જુઓ..

ધર્મ

જલારામ બાપા પુણ્યતિથિ

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments