Webdunia - Bharat's app for daily news and videos

Install App

Anti Ageing: 50ની ઉમ્રમાં પણ જોવાશો 30 જેવા, માત્ર સૂતા પહેલા કરવુ છે આ કામ

Beauty tips
Webdunia
બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (14:15 IST)
Skin Care Tips- દરેક કોઈ ઈચ્છે છે કે હમેશા યુવા જોવાવા. પણ વધતી ઉમ્રની સાથે સ્કિન ડેમેજ થવા લાગે છે. જેમ -જેમ ઉમ્ર વધે છે તેમ-તેમ ચેહરા પર કાળા ધબ્બા, ડાઘ, કરચલીઓ અને સ્કિન ડ્રાઈનેસ જેવી સમસ્યાઓ જોવાવા લાગે છે. આજકાલના બદલતા સમયમના કારણે આ પ્રક્રિયા તીવ્ર થઈ જાય છે. અનહેલ્દી ડાઈટ, અલ્કોહલ, કૈફીન, ઉંઘ અને એક્સસાઈઝની કમી, પૉલ્યુશન જેવી વસ્તુઓના કારણે લોકો જલ્દી વૃદ્ધ થઈ રહ્યા છે. તેના કારણે ચેહરા પર કરચલીઓ, ડાર્ક સર્કલ્સ થઈ રહ્યા છે. 
 
પણ શું તમે જાણો છો કે અમે કેટલાક ઘરેલુ ઉપાયની મદદથી એજિંગની સમસ્યાને રોકી શકીએ છે ઉમ્ર વધવાથી થતા નુકશાનને ઠીક કરી શકીએ છે  તેના માટે કેટલીક ટિપ્સ જણાવીએ છે. 
 
આયુર્વેદ મુઅજબ ગુલાબ જળમાં એંટી એજિંગ ગુણ હોય છે. તેના ઉપયોગથી તમે યુવા જોવાવી શકો છો. તેના માટે ગુલાબ જળની કેટલીક ટીંપાને તમે નાભિ એટલે કે બેલી 
 
બટલ પર નાખો પછી ફિંગરથી મસાજ કરવું. તેનાથી તમે ઘણા વર્ષો સુધી યુવા જોવાશો. 
 
એજિંગની સમસ્યાથી બચવા માટે તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. ઘી સ્કિન સોફ્ટ અને હેલ્દી બનાવવા માટે નેચરલ ઉપચાર છે. તમે થોડા ઘીને ગરમ કરી અને સૂતા પહેલા નાભિમાં તેના કેટલાક ટીંપા નાખો પછી ફિંગરથી મસાજ કરવું. 
 
તમે યુવા જોવાવા માટે બદામનુ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તેના ઘણા  સ્કિન કેયર બેનિફિટસ છે. બદામના તેલમાં ફેટી એસિડ હોય છે. જે ડલ અને ડ્રાઈ સ્કિનની સારવાર કરે છે. તેના માટે તમને હૂંફાણા બદામનુ તેલની કેટલીક ટીંપાને નાભિ પર નાખવો પડશે. પછી મસાજ કરવી પડશે. 
 
યુવા જોવાવા માટે લીમડાનુ તેલ પણ કારગર છે. તેના માટે લીમડાના તેલની કેટલાક ટીંપા નાભિ પર નાખો. પછી આંગળીથી મસાજ કરવી. 
 
એજિંગની સમસ્યાથી બચવા માટે તમે નારિયેળનુ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તમે થોડુ નારિયેળ તેલને હૂંફાણુ કરી લો. તે પછી તેના કેટલાક ટીંપા નાભિ પર નાખો અને મસાજ કરવું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments