rashifal-2026

Beauty tips -વેક્સિંગ પછી થતી પરેશાનીઓથી છુટકારા મેળવો

Webdunia
રવિવાર, 30 એપ્રિલ 2017 (10:20 IST)
મહિલાઓ તેમના શરીરના અઈચ્છનીય વાળને હટાવા માટે ઘણા તરીકા અજમાવે છે . પગ અને હાથના વાળને સાફ કરવા માટે વેક્સિંગ સૌથી સરસ તરીકો છે. 
 
પણ જ્યારે વાળ જડથી નહી નિકળતા તો પરેશાની હોય છે તેનાથી ત્વચમાં ખંજવાળ અને લાલ નિશાન થઈ જાય છે. કેટલાક ઘરેલૂ ઉપાય અજમાવીને તેનાથી રાહત મેળવી શકાય છે. 
1. એસ્પ્રિન અને મધ 
એસ્પ્રિન અને મધ નો ઉપયોગ કરી ખંજવાળને દૂર કરી શકાય છે. તેના માટે 3 એસ્પ્રિન ગોળી વાટી તેમાં 2 ચમચી મધ અને પાણી મિક્સ કરો. આ લેપને પ્રભાવિત જગ્યા પર લગાવો અને 10 મિનિટ પછી ધોઈ લો. 
 
2. ટી ટ્રી ઑયલ 
આ તેમાં એંટીબેકટીરિયલ અને એંટી સેપ્ટિક ગુણ હોય છે. જે ખંજવાળ અને સોજાને ઓછા કરે છે. તેના માટે ટ્રી ટૃઈ તેલની 20 ટીંપાને ગરમ પાણીમાં મિક્સ કરો અને એક સાફ કપડાને તેમાં પલાળી ત્વચા પર ઘસવું. આ પ્રક્રિયાને કરો અને પછી પણ ખંજવાળની સમસ્યા ઠીક ન હોય તો તેને રિપીટ કરી શકો છો.  સ્કારો 
 
3. નારિયેળ તેલ અને ખાંડ
 નારિયેળ તેલમાં એંટીફંગલ અને એંટીબેક્ટીરિયલ ગુણ હોય છે. આ સ્કિનને હાઈટ્રેટ પણ કરે છે. સ્કિનના અંદરના વાળને કાઢવા  અને ખંજવાળ દૂર કરવા માટે અડધા કપ નારિયેળ તેલમાં  1 કપ ખાંડ મિક્સ કરો અને સ્ક્ર્બરની રીતે પગ અને હાથ પર ઉપયોગ કરવું. તેનાથી ફાયદો થશે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગાંધીનગરમાં શંકાસ્પદ ટાઈફોઈડનાં અત્યાર સુધી 113 કેસ, ઈન્દોર જેવા ન થાય હાલ એ માટે ગૃહમંત્રી અમિત શાહે સાચવ્યો મોરચો

કોમનવેલ્થ 2030 પછી ભારત 2036 ઓલિમ્પિકની મેજબાની માટે તૈયાર, જય શાહે ભારતને 100 અને તેમાંથી 10 મેડલ ગુજરાતે લાવવાનું આપ્યું લક્ષ્ય

ભારતમાં T20 વર્લ્ડ કપ મેચ નહિ રમે BAN', બાંગ્લાદેશનાં કાર્યકારી રમતગમત મંત્રીએ આપ્યું વાહિયાત નિવેદન

મસ્કે વેનેઝુએલા માટે કરી મોટી જાહેરાત, દેશભરમાં મફત ઇન્ટરનેટ સેવા પૂરી પાડશે સ્ટારલિંક

Weather Forecast - ગુજરાતમાં હજુ વધશે ઠંડી, મોસમ વિભાગનું એલર્ટ, ભારતનાં આ રાજ્યોમાં ધ્રુજાવી દેશે ઠંડી

વધુ જુઓ..

ધર્મ

Sakat Chauth 2026: સંકટ ચોથ વ્રત ક્યારે છે 6 કે 7 જાન્યુઆરી ? જાણી લો તલ ચોથની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને સામગ્રીની લીસ્ટ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

જય મેલડી માઁ- માં મેલડી માતાનો મંત્ર કરે છે સિદ્ધ કામ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

ભગવાન જી ને રોજ લગાવો છો ભોગ.. શું આપ જાણો છો ભોગ લગાવવાનું કારણ અને મહત્વ ? આ છે તેની પાછળનું આધ્યાત્મિક રહસ્ય

આગળનો લેખ
Show comments