Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ઉપાયને કર્યા પછી નહી તૂટે તમારો એક પણ વાળ

Webdunia
શનિવાર, 4 ફેબ્રુઆરી 2017 (17:39 IST)
તૂટતા અને ખરતા વાળ કોઈને ગમતા નથી.  અનેક યુવતીઓ આ સમસ્યાને દૂર કરવા માટે કેટલીક રીતો પણ અપનાવે છે પણ છતા તેને કોઈ ફરક નથી પડતો. તેથી આજે અમે તમારે માટે એક સરળ અને અસરદાર ઉપાય લઈને આવ્યા છે. જો તમે આ ઉપાયને અઠવાડિયામાં બે વાર અપનાવશે તો આવુ કરવાથી તમારા વાળ ખરવા હંમેશા માટે બંધ થઈ જશે. 
 
જરૂરી સામાન 
 
1. 1 લીટર પાણી 
2. 15-20 જામફળના પાન 
3. 20 મિલીલીટર અરંડીનુ તેલ 
4. 30 મિલીમીટર નારિયળનુ તેલ 
 
બનાવવાની રીત - સૌ પહેલા વાડકીમાં નારિયળનુ તેલ અને એરંડીનુ તેલ એક સાથે મિક્સ કરી લો. 
- હવે આ તેલને તમારા માથા પર લગાવો અને ધીરે ધીરે 5 મિનિટ માટે માલિશ કરો 
- 30 મિનિટ માટે વાળને આમ જ છોડી દો. 
- જ્યા સુધી તમે વાળને 30 મિનિટ માટે આમ છોડી રહી છે. ત્યા સુધી તમે પાણીમાં જામફળના પાનને નાખીને ઉકાળી લો. 
- પાનને 10 મિનિટ માટે ઉકળવા દો અને પછી પાણી ઠંડુ થતા સુધી રાહ જુઓ. 
- હવે આ પાણીથી તમારા વાળને ધોઈ લો. વાળ ધોયા પછી તેને 30 મિનિટ માટે બીજીવાર છોડી દો. ફરી સામાન્ય પાણીથી વાળને ધોઈ લો. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments