Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુંદર ફૂલોથી સૌદર્ય નિખારો

Webdunia
N.D
સુગંધથી ભરેલા સુંદર ફૂલ દરેકને પોતાની તરફ આકર્ષે છે આ ફૂલોનો ઉપયોગ કરી તમે તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકો છો. પ્રસ્તુત છે કેટલાક ઘરેલુ નુસ્ખા, જેને અજમાવીને તમે પણ બની શકો છો સ્વપ્નની રાજકુમારી.

- ત્વચામાં પ્રાકૃતિક ગુલાબી નિખાર લાવવા માટે ફૂલાથી સારુ શુ હોઈ શકે. ગુલાબના તાજા ફૂલોને સાફ કરી તેમા થોડુ દૂધ મિક્સ કરી પેસ્ટ બનાવો. હવે તેમા જવનો લોટ મિક્સ કરી લેપ તૈયાર કરો. આ લેપ ચેહરા પર લગાવો. 20 મિનિટ પછી ચહેરો ધોઈ નાખો. તમારા ચહેરા પર નિખાર આવશે.

- ગુલાબની પાંખો જેવા હોઠ બનાવવા હોય તો ગુલાબના પંખડીઓને વાટીને તેમા થોડુ ગ્લીસરીન નાખો અને રોજ રાત્રે સૂતી વખતે હોઠ પર લગાવો.

- ગલગોટાના ફૂલ પણ સૌદર્ય નિખારમાં ઉપયોગી છે. ઘોડા પાણીમાં આ ફૂલને ઉકાળી ગાળી લો. તેને બોટલમાં ભરી ફ્રીજમાં મૂકો. જ્યારે પણ જરૂર હોય ત્યારે તેને ટોનિકની જેમ વાપરો. થોડુ ટોનિક રૂની મદદથી ત્વચા પર લગાવો. થોડીવાર પછી ચહેરો ધોઈ નાખો.

- વાળમાં સૌદર્ય નિખાર માટે ચમેલીનુ ફૂલ બેમિસાલ છે. કેટલાક ચમેલીના ફૂલને કોપરેલમાં નાખી ઉકાળો, પછી ગાળીને તૈયાર તેલ રોજ વાળમાં લગાવો. વાળ ઘટાદાર અને કાળા થશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Kitchen cleaning tips- રસોડાની સફાઈના આ સરળ ટ્રિક્સ તમારા કામને કરી નાખશે Easy

આ રેસીપીથી મિનિટોમાં બનાવો કેરીનો રસ ખાતા જ થઈ જશો સ્વાદના દીવાના

Onion Serum For Hair Fall: વાળમાં લગાવો ડુંગળીથી બનેલુ હોમમેડ સીરમ જાણો વાપરવાની રીત

યૂરિક એસિડને યૂરિન દ્વારા ગાળીને બહાર કાઢી નાખે છે અજમો, કબજિયાતમાં પણ મળે છે આરામ, જાણો કેવી રીતે કરશો સેવન ?

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

વધુ જુઓ..

ધર્મ

Gauri Vrat 2024 Date, Time: ગૌરીવ્રત શુભ તિથિ અને મુહુર્ત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Kabirdas Jayanti 2024 - કબીરના એ દોહા જે તમારા જીવનને નવો માર્ગ બતાવી શકે છે

હજ દરમિયાન મૃત પામેલા લોકોનુ અંતિમ સંસ્કાર અહીયા થશે જાણો શા માટે

Vat Savitri Vrat Na Niyam: વટ સાવિત્રી વ્રતના દિવસે મહિલાઓ ન કરે આવી ભૂલ નહી તો અધૂરુ રહી જશે તમારુ વ્રત

Show comments