Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ- કહ્યું 182 સીટ જીતવા માટે ઓવૈસીને ગુજરાત બોલાવ્યા

Webdunia
ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (20:21 IST)
અમદાવાદના દરિયાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ આરોપ લગાવતાં કહ્યું કે ભાજપના મતોનું વિભાજન કરવા માટે પોતાની બી ટીમ ઓવૈસીની પાર્ટીને ગુજરાતમાં ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ રાજ્યમાં 182 સીટો જીતવા માંગે છે તેના માટે ઓવૈસીને મોહરું બનાવી ગુજરાત બોલાવવામાં આવ્યા છે. 
 
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલનું રાજ્યમાં 182 સીટ જીતવાનું સપનું છે. એટલા માટે ઓવૈસીને ગુજરાતમાં લાવવામાં આવ્યા છે. ગુજરાતે ક્યારેય પણ ત્રીજી પાર્ટીને સ્વિકાર કરી નથી. આ પાર્ટીને ગુજરાત લાવવા પાછળ કોનો હાથ છે આ જનતા સારી રીતે જાણે છે. 
તો બીજી તરફ જમાલના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે એઆઇએમઆઇએમના અધ્યક્ષ સાબીર કાબલીવાલા 10 વર્ષ કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. પરંતુ તેમણે સમાજ માટે કોઇ કામ કર્યું નથી. કાબલીવાલાની વર્ષ 2012ની ચૂંટણીમાં જે ભૂમિકા હતી તેના લીધે કોંગ્રેસની 70 વર્ષમાં પહેલીવાર જમાલપુર સીટ પર હાર થઇ હતી. કોંગ્રેસના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલે કહ્યું કે એઆઇએમઆઇએમના અધ્યક્ષ કાબલીવાલા જમાલપુર વોર્ડમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડે છે તો તે પોતાના વિરૂદ્ધ ચૂંટણીમાં ઉભા રહેશે અને જીતીને બતાવશે.

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments