આ પાંચેય વાવનાં નિર્માણમાં એવી રીતે કરાયું છે, કે તેમાં છેક સુધી ત્રાંસી પ્રકાશ કિરણો પહોચી શકે છે. હિન્દુ કારીગરી ની પુસ્તકમાં, આ વાવને ‘જય વાવ’ તરીકે ઓળખવામાં આવે છે. તે કોતરણી, શણગારેલા સ્તંભ, અલેકારભૂત ઝરૂખા જેમાં અદ્ભૂત કારીગરી કરવામાં આવી છે. વાવના પાંચેય માળ ફરતે, હિન્દુ દેવી-દેવતાઓના મંદિરો, હાથી, ફૂલ, પક્ષીઓ અને છત્રીઓ કોતરવામાં આવી છે.
વિશાળકાય 64 મી. લાંબી, 20 મી. પહોળી અને 27 મી. ઊંડી વાવ, કે જે એક દિવ્ય કારીગરીનો નમૂનો છે, તેથી જ તેને બાંધકામના ઇતિહાનું ઘરેણું માનવામાં આવે છે.
બ્રહ્મક્ષત્રિયનું કહેવું છે કે, “સોલંકી રાજાઓના જમાનામાં ગુજરાતમાંભરમાં બનાવવામાં આવલી 300 વાવમાંની આ એક છે. આ વા મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનનાં વેપારી માર્ગો પર આવેલી વાવ, માત્ર પાણીનો જ સ્રોત નથી પણ સાથે-સાથે સભા અને વિક્ષામનું પણ સ્થાન છે”.