Webdunia - Bharat's app for daily news and videos

Install App

જન વિકલ્પ મોરચો સ્વચ્છ અને પારદર્શક સરકાર આપશે: શંકર સિંહ વાધેલા

Webdunia
મંગળવાર, 26 સપ્ટેમ્બર 2017 (09:41 IST)
ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રજાને સ્વચ્છ, ભ્રષ્ટાચારમુક્ત અને નિષ્પક્ષ સરકાર આપવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર ગુજરાતના પ્રવાસે નીકળેલા જન વિકલ્પ મોરચાના પ્રણેતા શ્રી શંકરસિંહવાઘેલાએ આજે જુનાગઢથી 400 યુવાનો સાથે રેલીનું સોમનાથ તરફ પ્રયાણ કર્યું હતું. સોમનાથ ખાતે દર્શન કર્યાં બાદ માંગરોળમાં જેસિંગ ભગતના ફાર્મ ઉપર તેમણે વિશાળ જનમેદનીને સંબોધન કર્યુ હતું.

અહીં ખેડૂતોઅને વેપારીઓએ તેમની સમક્ષ કૃષિ અને જીએસટી સંબંધિત સમસ્યાઓ બાપુ સમક્ષ રજૂ કરી હતી. આ દરમિયાન બાપુએ  જણાવ્યું હતું કે તેમના અગાઉની શાસનમાં  ખેડૂતોના વીજળી અને પાણીના બી લો માફકરવામાં આવ્યાં હતાં. જો જન વિકલ્પ મોરચાનૂ સરકાર બનશે તો સ્વચ્છ અને પારદર્શક સરકાર બનશે, જે સામાન્ય જનતાને કેન્દ્રમાં રાખીને કામ કરશે.
ત્યારબાદ તેમણે પરબ ગામ ખાતે મહારાજ શ્રીના આશિર્વાદ લીધા હતાં અને કાગવડ ખાતે  ખોડલ માતાના દર્શન કર્યા હતાં. 26મી સપ્ટેમ્બરના રોજ બાપુ સવારે 10.30 વાગે સર્કિટ હાઉસ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સસંબોધન કરશે અને ભૂજ જવા રવાના થશે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments