Webdunia - Bharat's app for daily news and videos

Install App

શંકરસિંહ વાઘેલાએ ત્રીજા મોરચાનું બ્યુગલ ફૂંક્યૂ

Webdunia
ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2017 (14:04 IST)
શંકરસિંહ વાઘેલાએ હાલમાં જ ત્રીજા મોરચા તરીકે આગામી ચૂંટણી લડવાનું રણશિંગુ ફૂંકી દીધું છે. શંકરસિંહ વાઘેલાના આ ત્રીજા મોરચાથી ભાજપને સીધો ફાયદો કોંગ્રેસના વોટ કપાવાથી થશે તે સ્પષ્ટ છે. શંકરસિંહ વાઘેલાએ આજે નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારે વાસણીયા મહાદેવના મંદિરે દર્શન કરી જળાભિષેક કર્યો હતો.

મંગળવારે પણ તેમણે પત્રકારો સાથેની વાતમાં જાહેરાત કરી હતી કે તે જન વિકલ્પ પાર્ટીની સરકાર બનશે તો પહેલીવાર વિધાનસભામાં વોટ આપનાર યુવાનોને 4 ફોન આપવામાં આવશે અને ગૃહિણીએઓને ઘરનું ઘર અપાશે. જોકે જે રીતે સોશ્યલ મીડિયાનું વાતાવરણ છે તે રીતે શંકરસિંહ વાઘેલાના આ વાયદાઓની અસર જનતા પર જોવા મળતી નથી. સોશ્યલ મીડિયામાં લોકો જનવિકલ્પને ભાજપનો જ બીજો ભાઈ માનીને કમેન્ટ્સ અને વિવિધ પોસ્ટર્સ ફરતા થઈ ચૂક્યા છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments