Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યારે અઝાનનો અવાજ સાંભળીને PM મોદીએ અટકાવ્યું ભાષણ

Webdunia
ગુરુવાર, 30 નવેમ્બર 2017 (12:22 IST)
ગુજરાતમાં થનારી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના સ્ટાર પ્રચારકો એક પછી એક જંગી રેલીઓ સંબોધી રહ્યા છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી, પ્રાચી, પાલીતાણા અને નવરાસીમાં પ્રચાર કર્યો હતો.વડાપ્રધાન મોદી જ્યારે નવસારીમાં લોકોને સંબોધી રહ્યા હતા ત્યારે તેમને નજીકની કોઈ મસ્જિદમાંથી અઝાનનો અવાજ સંભળાવ્યો. સાંજની મગરિબની નમાઝનો સમય થયો હોવાને કારણે મસ્જિદમાં અઝાન થઈ રહી હતી. નરેન્દ્ર મોદીએ અઝાનનું માન રાખવા માટે 3-4 મિનિટ સુધી ભાષણ અટકાવી દીધુ હતું.

2016માં પણ પશ્ચિમ બંગાળના ખડગપુરમાં એક ઈલેક્શન રેલી દરમિયાન નરેન્દ્ર મોદીએ પોતાનું ભાષણ પાંચ મિનિટ માટે અટકાવ્યુ હતું. તેમણે પછીથી જણાવ્યું કે, હું કોઈની પણ પ્રાર્થનામાં અડચણ ઉભી કરવા નથી માંગતો. માટે મેં ભાષણ થોડી વાર માટે રોકી દીધું.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments