Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલે સોમનાથમાં બિન-હિન્દુ તરીકે રજિસ્ટરમાં નોંધ કરી

Webdunia
બુધવાર, 29 નવેમ્બર 2017 (17:47 IST)
કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ આજે સોમનાથ મંદિરના દર્શને આવ્યા હતા, જ્યાં તેમણે નિયમ મુજબ બિન હિન્દુ તરીકે રજિસ્ટરમાં નોંધ કરી હતી. તેમની સાથે આવેલા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નામની પણ આ રજિસ્ટરમાં નોંધ કરવામાં આવી છે.સોમનાથ મંદિરના નિયમ અનુસાર, મંદિરમાં બિન હિન્દુઓ પણ આવીને દર્શન કરી શકે છે, પરંતુ તેમને પ્રવેશ પહેલા રજિસ્ટરમાં નોંધ કરવાની રહે છે. જે નિયમ અનુસાર રાહુલ ગાંધીએ પણ બિન હિન્દુ તરીકે રજિસ્ટરમાં નોંધ કરી હતી. સાથે જ પોતે દિલ્હીથી આવ્યાનું પણ રજિસ્ટરમાં લખવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી વતી તેમના મીડિયા કોર્ડિનેટરે આ એન્ટ્રી કરી હોવાનું માનવામાં આવે છે. 
 
 
 

સંબંધિત સમાચાર

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

ગોવિંદાની ભાણેજ આરતી સિંહની સંગીત સેરેમની Photos - ડાંસ કરતી જોવા મળી અભિનેત્રી, અંકિતા લોખંડે અને રશ્મિ દેસાઈ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

આગળનો લેખ
Show comments