Webdunia - Bharat's app for daily news and videos

Install App

દલિતોમાં ભાજપ અને કોંગ્રેસ ભારે આક્રોશ, પટેલો પોતાના અને દલિતો પારકા કેમ?

Webdunia
ગુરુવાર, 2 નવેમ્બર 2017 (13:19 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષે પાટીદારોના મત અંકે કરીને પોતાની સરકાર બનાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. રાજયમાં પાટીદારોની માંગણીઓમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષે નીતિ જાહેર કરી છે. બીજીબાજુ ઉનાકાંડ પછી દલિત આંદોલનમાં ઉઠેલી માંગણીઓને ભાજપ અને કોંગ્રેસ નજર અંદાજ કરી રહી છે. બંને પક્ષોમાં પટેલો પોતાના અને દલિતો પારકા જેવો ઘાટ ઘડાયો હોવાથી ગુજરાતના 50 લાખ દલિતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હોવાનું અનુસૂચિત જાતિ અધિકાર આંદોલનના કન્વીનર કિરીટ રાઠોડે જણાવ્યું છે.

તેમણે એવી માંગ પણ કરી હતી કે થાનગઢ પોલીસ ફાયરિંગમાં દોષિત પોલીસ અને ઉનાકાંડમાં દોષિત ગૌરક્ષકો સામે કાર્યવાહી કરો. થાનગઢ અને ઉનાકાંડના દલિત આંદોલનમાં થયેલ કેસો પરત ખેંચવાની જાહેરાત તથા થાનગઢ પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા અને ઉનાકાંડમાં પીડિત પરિવારને સહાય અને નોકરીની જાહેરાત તેમજ ગુજરાત દલિત આયોગ બનાવવાની જાહેરાત. દલિતોને મળેલ બંધારણીય અનામતના અમલ માટે કાયદો અને અમલવારીની જાહેરાત

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments