Webdunia - Bharat's app for daily news and videos

Install App

રૂપાણી સરકારમાં પ્રથમ વખત સ્થાન મળનાર મંત્રીઓ તથા 4 કેબિનેટ મંત્રીઓ રીપીટ કરાયા

Webdunia
મંગળવાર, 26 ડિસેમ્બર 2017 (12:36 IST)
રૂપાણી સરકારમાં આ વખતે કેટલાક નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કૌશિક પટેલ, સૌરભ પટેલ, R.C ફળદુ, વિભાવરીબેન દવે, કુમાર કાનાણી, રમણ પાટકરને સ્થાન, વાસણ આહિર, ઈશ્વર પરમાર, પરબત પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. વિજય રૂપાણી સરકારના મંત્રમંડળમાં ચાર કેબિનેટ મંત્રીઓ રિપીટ કરવામાં આવ્યા છે જેમાં જયેશ રાદડિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દિલીપ ઠાકોર અને ગણપત વસાવાનો સમાવેશ થાય છે.

ચૂંટણીમાં સરકારના બે મંત્રી અને ત્રણ સંસદીય સચિવોની ટિકિટ કાપી લેવાઈ હતી. જ્યારે અધ્યક્ષ સહિત કુલ ૭ મંત્રી- સંસદીય સચિવો ચૂંટણી હાર્યા છે. શપથ સમારોહ પૂર્વે સોમવારે સાંજે દિલ્હીથી અમદાવાદ આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે પ્રદેશના નેતાઓ વચ્ચે મંત્રીમંડળના કદ અને જવાબદારી અંગે મોડી રાત સુધી બેઠક ચાલી હતી. બેઠકમાં નવ કેબિનેટ મંત્રી અને 10 રાજ્યકક્ષાના મંત્રીઓનો રૂપાણી સરકારના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments