Webdunia - Bharat's app for daily news and videos

Install App

જળવાયુ પરિવર્તન સમ્મેલન : મોટી નિષ્ફળતા

Webdunia
P.R
ડેનમાર્કની રાજધાની કોપેનહેગનમાં જળવાયુ પરિવર્તન સમ્મેલનમાં કોઈ સમજૂતિ થઈ શકી નથી. આ વર્ષની વિશ્વ સમુદાય માટે સૌથી મોટી નિષ્ફળતા કહી જા શકતી હૈ. 193 દેશોના પ્રતિનિધિઓ સાથે જ દુનિયાના 100 થી વધારે દેશોના ટોચના નેતાઓ તેમાં શામેલ હતાં.

7 થી 18 ડિસેમ્બર સુધી 12 દિવસ સુધી ચાલેલા આ મેરાતન સમ્મેલનની નિષ્ફળતાને ઢાંકવાનો પ્રયત્ન કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેને સંતોષજનક જણાવ્યું અને કહ્યું કે, તેનાથી ધરતીને બચાવવા માટે વૈશ્વિક સમુદાયને આગળ વધવાની દિશા મળશે પરંતુ તેના આ દાવાને ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહનું સમ્મેલન બાદ આપવામાં આવેલું પ્રથમ નિવેદન જ પોલ ખોલી દે છે.

મનમોહન સિંહે કહ્યું કે, 'અકાર્ડ' પર ચર્ચા થવાની જરૂરિયાત હતી એટલે કે 'અકાર્ડ' પર જેવી ચર્ચાની જરૂરિયાત હતી તેવી ન થઈ શકી. જ્યારે સામાન્ય સહમતિ પર પહોંચી જ નહીં જઈ શકાય તો તેને સંતોષજનક કેવી રીતે કહી શકાય ?

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments