rashifal-2026

જળવાયુ પરિવર્તન સમ્મેલન : મોટી નિષ્ફળતા

Webdunia
P.R
ડેનમાર્કની રાજધાની કોપેનહેગનમાં જળવાયુ પરિવર્તન સમ્મેલનમાં કોઈ સમજૂતિ થઈ શકી નથી. આ વર્ષની વિશ્વ સમુદાય માટે સૌથી મોટી નિષ્ફળતા કહી જા શકતી હૈ. 193 દેશોના પ્રતિનિધિઓ સાથે જ દુનિયાના 100 થી વધારે દેશોના ટોચના નેતાઓ તેમાં શામેલ હતાં.

7 થી 18 ડિસેમ્બર સુધી 12 દિવસ સુધી ચાલેલા આ મેરાતન સમ્મેલનની નિષ્ફળતાને ઢાંકવાનો પ્રયત્ન કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેને સંતોષજનક જણાવ્યું અને કહ્યું કે, તેનાથી ધરતીને બચાવવા માટે વૈશ્વિક સમુદાયને આગળ વધવાની દિશા મળશે પરંતુ તેના આ દાવાને ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહનું સમ્મેલન બાદ આપવામાં આવેલું પ્રથમ નિવેદન જ પોલ ખોલી દે છે.

મનમોહન સિંહે કહ્યું કે, 'અકાર્ડ' પર ચર્ચા થવાની જરૂરિયાત હતી એટલે કે 'અકાર્ડ' પર જેવી ચર્ચાની જરૂરિયાત હતી તેવી ન થઈ શકી. જ્યારે સામાન્ય સહમતિ પર પહોંચી જ નહીં જઈ શકાય તો તેને સંતોષજનક કેવી રીતે કહી શકાય ?
વધુ જુઓ..

જરૂર વાંચો

જમ્મુ અને કાશ્મીરમાં ભારે ઠંડીએ હાહાકાર મચાવ્યો છે, ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગગડી ગયું

ફોન વાગે છે, પણ તમને સામેથી કોઈ અવાજ સંભળાતો નથી? આ રીતે સ્કેમર્સ પીડિતોને નિશાન બનાવે છે.

IPL Auction 2026 Live Updates: અનકેપ્ડ પ્લેયર પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર પણ થઈ ધનવર્ષા, CSK એ 14.20 કરોડમાં ખરીદ્યો

પ્રદૂષણ પ્રમાણપત્ર ન હોય તો ડીઝલ નહીં, પેટ્રોલ નહીં, વાહન B6 જપ્ત કરવામાં આવશે - દિલ્હી સરકારની મોટી જાહેરાત

એક બિલાડી કપડાં ધોવાના મશીનમાં ૧૦ મિનિટ સુધી ફરતી રહી, પણ બચી ગઈ. કેવો ચમત્કાર!

વધુ જુઓ..

ધર્મ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

Show comments