rashifal-2026

રિટાયર થયા બાદ શા માટે મારી નાખે છે આર્મી ડોગ્સ સ્કવોડ( squad) ને

Webdunia
શુક્રવાર, 22 જાન્યુઆરી 2016 (15:04 IST)
કેંદ્ર સરકારે એવી નીતિ તૈયાર કરી છે જેના કારણ આર્મી કૂતરાઓને રિટાયરમેંટ પછી મારશે નહી. ડોગ્સ દેશની સુરક્ષામાં મહ્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એ વિશે નિયમ અને  વાતો ખૂબ રૂચિકર છે. 
 
આર્મીના કૂતરાઓ એ જ રીતે દેશની સેવા કરે છે જેમ સૈનિક . પણ હાલત એવા છે કે એને ત્યાં સુધી જ જીવતો રખાય છે જ્યારે સુધી આ કામ કરે છે. એ પછી એને ઝેર આપીને મારી નાખે છે. આ નિયમને લઈને એનિમલ એનજીઓ અને સંસ્થાઓએ પ્રશ્ન ઉભા કર્યા છે. વકીલ સંજય સિંહે કોર્ટમાં યાચિકા દાખલ કરી કે જેના પરિણામ સ્વરૂપ એડિશનલ સોલીસિટર જનરલ સંજય જૈને હાલમાં દિલ્હી હાઈકોર્ટે જણાવ્યા કે છ માહ ના અંદર કૂતરાઓ જીવતો રાખવાની યોજના બનાવશે. વિદેશોમાં ઓડોપ્શનના કાનૂન છે. 
 
બ્રિટેનમાં 2009 થી 13 ના વચ્ચે 318 કૂતરાઓ એડોપશન કર્યા ગયા. જ્યા 288 ને એની ખરાબ આરોગ્યન કારણે મારવું પડ્યું. ભારતમાં ઘણા રાજ્યો માં પન પોલીસને કૂતરાઓને ટ્રેનર્સ દ્વારા એડાપ્ટ કરી લેવાય છે. કર્નાટલ પશ્ચિમ બંગાલમાં એડોપશનની સુવિધ છે. રેંક નહી નંબરથી ઓળખાય છે કોતરાઓને રેંક નહી પણ નંબર અને નામ થી ઑળખાય છે. એની બુદ્ધિક્ષમતા એની પ્રજાતિ પર નિર્ભર કરે છે. આ હિસાબે કૂતરાઓ જુદા-જુદા કામોમાં હોશિયાર હોય છે . એની યોગ્યતા મૂજબ એની ડ્યૂટી લગાવે છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Commercial Cylinder Price Hike- બજેટના દિવસે કોમર્શિયલ સિલિન્ડર વધુ મોંઘા થયા, ભાવમાં 50નો વધારો થયો.

Budget 2026 Gold & Silver Prices LIVE Updates, : બજેટ પહેલા ચાંદી 27000 અને સોનુ 11000 રૂપિયા ગબડ્યુ, ઈંટરનેશનલ માર્કેટમાં પણ સૌથી મોટો ઘટાડો

Budget 2026 LIVE: રાષ્ટ્રપતિ મુર્મૂએ નાણાકીય મંત્રીએ ખવડાવ્યુ દહી-ખાંડ, બજેટ માટે આપી શુભકામનાઓ

India Budget 2026 Live: થોડી વારમાં સંસદમાં મોદી કેબિનેટની બેઠક, બજેટ 2026 ને આપવામાં આવશે મંજુરી

ટીમ ઈન્ડિયાએ ચકનાચૂર કર્યો ઈગ્લેંડનાં સિક્સરનો રેકોર્ડ, ન્યુઝીલેન્ડનાં વિરુદ્ધ સિરીઝમાં બનાવી દીધો રેકોર્ડ

વધુ જુઓ..

ધર્મ

Ravidas Jayanti : સંત રવિદાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

Magh Purnima Upay: આજે માઘ પૂર્ણિમા, જરૂર કરો આ ઉપાય, દરેક પ્રકારની પરેશાનીથી મળશે છુટકારો

Meldi Mata ni Aarti in Gujarati - મેલડી માતાની આરતી

Shivling Puja: શનિ દોષથી પરેશાન છો ? શિવલિંગ પર આ દિવસે અર્પિત કરો કાળા તલ, નેગેટીવ ઉર્જા થશે દૂર અને બદલાય જશે નસીબ

શ્રી મહાલક્ષ્મી મંત્ર- શુક્રવારે દેવી લક્ષ્મીના આ શક્તિશાળી મંત્રોનો 108 વાર જાપ કરો

Show comments