rashifal-2026

Fire Brigade- જાણો ફાયર બ્રિગેડની ગાડીનો રંગ લાલ શા માટે હોય છે.

Webdunia
મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (15:51 IST)
શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આખરે ફાયરબ્રિગેડની આ ગાડીનો રંગ લાલ જ કેમ હોય છે. જો કે તેનાં લાલ રંગ પાછળની થિઅરી કંઇક આવું દર્શાવે છે. ત્યારે વિગતે જાણીશું કે, આખરે ફાયર બ્રિગેડની આ ગાડીનો રંગ લાલ જ કેમ હોય છે.અમે તમને જણાવી રહ્યા છે કે ફાયર બ્રિગેડની ગાડીનો રંગ લાલ હોવાના કારણ 
 
ફાયર બ્રિગેડના વાહનોનો રંગ લાલ હોવાને કારણે જૂના વાહનોનો રંગ પણ છે. 19મી સદી દરમિયાન જ્યારે દુનિયામાં કારનું ઉત્પાદન થયું ત્યારે તેના રંગો કાળા અને લાલ રાખવામાં આવ્યા હતા. ઘણા લોકોને બ્લેક કલરની કાર પસંદ આવી હતી. તેનું કારણ એ પણ સામે આવ્યું હતું કે કાળો રંગ સસ્તો અને ટકાઉ હતો. તે જ સમયે, લાલ રંગ પણ એક અલગ ઓળખનું કારણ છે. આથી તે કોઇ પણ દૂરથી જોઈ શકે અને અન્ય વાહનો તેને આગળ જવા માટે જલ્દી-જલ્દી જગ્યા આપી શકે.
 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ફાયર ડિપાર્ટમેન્ટ પાસે વધારે પૈસા ન હોતાં. આથી તેમણે તેને રંગવા માટે લાલ રંગનો ઉપયોગ કર્યો હતો. એ જમાનામાં કાળા રંગના મુકાબલે લાલ રંગ ખૂબ સસ્તા દરો પર મળે છે. આથી, ફાયર બ્રિગેડ માટે માત્ર લાલ રંગનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે, આ અંગે લોકોમાં ક્યારેય કોઈ સહમતિ ન હોતી.
 
તેણે રિપોર્ટમાં કહ્યું છે કે જો પીળા રંગમાં થોડો લાઇમ કલરનો ઉપયોગ કરવામાં આવે તો તે રાત્રે સરળતાથી દેખાય છે. આ જ કારણ છે કે લંડનમાં ફાયર બ્રિગેડના વાહનોનો રંગ પીળો છે. ફાયર બ્રિગેડનો રંગ લાલ રાખવામાં આવ્યો છે કારણ કે તે રસ્તા પર સરળતાથી દેખાઈ શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મુંબઈમાં પ્રજાસત્તાક દિવસની મોટી દુર્ઘટના

પીવી સિંધુ બેડમિન્ટનનો ઇતિહાસ રચ્યો, '500 ક્લબ'માં જોડાનાર પ્રથમ ભારતીય શટલર બની

બજાર ખુલતાની સાથે જ હોબાળો મચી ગયો, ચાંદીના ભાવમાં 23146 રૂપિયાનો વધારો થયો, સોનાનો ભાવ 1.58 લાખ રૂપિયાને પાર

IMD ચેતવણી! 13 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતાઓ

ભારતીય ધ્વજ ઉતારતી વખતે વીજ કરંટ લાગવાથી 10મા ધોરણના વિદ્યાર્થીનું મૃત્યુ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments