Webdunia - Bharat's app for daily news and videos

Install App

આવું શા માટે- શા માટે માનીએ છે કે બીજાનો પેન, રૂમાલ અને ઘડીનો ઉપયોગ કરવું થઈ શકે છે નુકશાનદાયક

Vastu
Webdunia
ગુરુવાર, 30 જાન્યુઆરી 2020 (17:12 IST)
હમેશા મોટા -વડીલ કહે છે કે બીજાની આ વસ્તુઓ  ઉપયોગ નહી કરવી જોઈએ. ખાસ કરીને કોઈનો પેન, રૂમાલ કે પથારી વગેરે. વાસ્તુમાં પણ તેને લઈને ઘણા પ્રકારની વાત કહેવાય છે. માન્યતા છે કે બીજાની ઉપયોગ કરેલી આ વસ્તુઓ અમારા માટે નુકશાનદાયક થઈ શકે છે. હકીકતમાં આ એક અંધવિશ્વાસ છે. બીજાની વસ્તુ ઉપયોગ ન કરવાના લઈને ઘણા બધા નિયમ અને નુકશાન જણાવ્યા છે. જે હમેશા બેડલક અને આર્થિક નુકશાનથી સંકળાયેલા હોય છે. હકીકતમાં આ સાચા છે કે બીજાના પેન, રૂમાલ વગેરે ઉપયોગ નહી કરવું જોઈએ પણ આ કોઈ અંધવિશ્વાસના કારણે નથી. 
 
તેના પાછળ ઉર્જા, ઓરા અને હેલ્થથી સંકળાયેલો વિજ્ઞાન છે. વાસ્તુમાં માન્યતા છે કે જ્યારે અમે કોઈ બીજાની ઉપયોગ કરેલી વસ્તુનો ઉપયોગ કરે છે તો તે માણસની સકારાત્મક અને નકારાત્મક ઉર્જા પણ તે વસ્તુથી અમારા સુધી આવે છે. જે અમારા ઓરાને બગાડી શકે છે. રૂમાલ અને પથારી જેવી વસ્તુઓ હઈજિનના કારણે ના પાડી છે. આ સીધા રોગોને એક થી બીજા સુધી પહોંચાડવાના કારણ હોય છે. નકારાત્મક ઉર્જાના કારણે અમારા વ્યકતિત્વ પર તે વાસ્તુમાં બીજાની આ 5 વસ્તુઓનો ઉપયોગની ના પાડી છે. 
 
1. પેન- ઘણી વાર અમે કોઈ કામ માટે બીજાનો પેન ઉધાર લઈએ છે પણ કાન થયા પછી તેને પરત કરવું ભૂલી જાય છે.
2. પથારી- વાસ્તુમાં કોઈ બીજા માણસની પથારી કે બેડ પર સોવું પણ વાસ્તુ દોષ ગણાય છે. આર્થિક પરેશાની આવે છે. 
3. રૂમાલ- બીજાથી રૂમાલ માંગીને ઉપયોગ કરવું પણ શુભ નથી. કોઈને ગિફ્ટ માં રૂમાલ લેવું કે આપવું પણ ન જોઈએ. 
4. ઘડી - વાસ્તુ મુજબ બીજાની ઘડિયાલ તમારી કાંડા પર નહી બાંધવી જોઈએ. આવું કહેવાય છે કે આવું કરવાથી જીવનમાં ઉંચાઈ પર નહી પહોંચી શકો છો. 
5. કપડા- કોઈ બીજાના કપડા પહેરવાથી પણ વાસ્તુમાં ના પાડી છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

ગુડી પડવો આપે છે આ 7 સંદેશ, દરેકે જરૂર શીખવા જોઈએ

Death astrology - પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે શા માટે શરૂ થાય છે મરણનું સૂતકનો સમય, જાણો તેનું મહત્વ અને નિયમો

Papmochani Ekadashi 2025: 25 માર્ચે પાપમોચની એકાદશી, આ શુભ મુહૂર્તમાં કરો ભગવાન વિષ્ણુની પૂજા

Fagun Amavasya 2025: ફાગણ અમાવસ્યાના દિવસે પિતરોને પ્રસન્ન કરવા જરૂર કરો આ કામ, પિતૃ દોષથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments