Festival Posters

વીજળી પડતા આ 6 વાતોનુ રાખો ધ્યાન

Webdunia
ગુરુવાર, 23 જૂન 2016 (14:49 IST)
વીજળી પડવાનું દ્રશ્ય ભયાનક હોઈ શકે છે. મંગળવારે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વીજળી પડવાથી ઓછામાં ઓછા 79 લોકોના મોત થઈ ગયા. 
 
વીજળી પડવાની સ્થિતિમાં આ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ.
 
1. જો કોઈના પર વીજળી પડી જાય તો તરત ડોક્ટરની મદદ માંગો. આવા લોકોને ટચ કરવાથી તમને કોઈ નુકશન નહી થાય. 
 
2. જો કોઈના પર વીજળી પડી છે તો તરત જ તેની નાડી તપાસો અને જો તમે પ્રથમ ઉપચાર આપવા માંગો છો તો જરૂર આપો. વીજળી પડવાથી મોટાભાગે બે સ્થાન પર સળગવાની આશંકા રહે છે. તે સ્થાન જ્યાથી વીજળીનો ઝટકો શરીરમાં પ્રવેશ કરે અને જ્યાથી તેનો નિકાસ થાય જેવા કે પગના તળિયા... 
 
3. એવુ પણ થઈ શકે છે કે વીજળી પડવાથી વ્યક્તિના હાડકા તૂટી ગયા હોય કે તેને સંભળાવવુ કે દેખાવવુ બંધ થઈ ગયુ હોય. તેની તપાસ કરો. 
 
4. વીજળી પડયા પછી તરત બહાર ન નીકળશો. મોટાભાગના મોત તોફાન ગયા પછીના 30 મિનિટ પછી વીજળી પડવાથી થાય છે. 
 
5. જો વાદળ ગરજી રહ્યા હોય અને તમારા રૂંવાટા  ઉભા થઈ રહ્યા હોય તો આ વાતનો સંકેત છે કે વીજળી પડી શકે છે. આવામાં નીચાવળીને પગના બળે બેસી જાવ. તમારા હાથ ઘૂંટણ પર મુકી દો અને માથુ બંને ઘૂંટણ વચ્ચે. આ મુદ્રાને કારણે તમારો જમીન સાથે ઓછામાં ઓછો સંપર્ક થશે. 
 
5. છતરી કે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરો. ઘાતુ દ્વારા વીજળી તમારા શરીરમાં ઘુસી શકે છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં છપાયુ છે કે કેવી રીતે 15 વર્ષની એક બાળકી પર વીજળી પડી ગઈ હતી જ્યારે તે મોબાઈલનો ઉપયોગ કરી રહી હતી.  તેને હાર્ટએટેક પડ્યો હતો. 
 
6. આ એક મિથક છે કે વીજળી એક જ સ્થાન પર બે વાર નથી પડતી. 
વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs ENG 2nd Semi-Final: ટીમ ઈન્ડિયા વિશેની આ 5 સૌથી મોટી બાબત, જેને કારણે ઈંગ્લેન્ડને વર્લ્ડ કપમાંથી થયું બહાર

IND vs ENG: ફાઈનલમાં પહોચી ટીમ ઈન્ડીયા, કાંટાની ટક્કરમાં ઈગ્લેંડને 7 રને હરાવ્યું, આ ખેલાડી રહ્યા ટીમની જીતનાં હીરો

IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2026 ની ફાઈનલમાં મારી એન્ટ્રી, હવે ન્યુઝીલેન્ડ સાથે થશે ખિતાબી સામનો

IND vs ENG LIVE -ભારતે 254 રનનો ટાર્ગેટ આપ્યો, લાઈવ ક્રિકેટ સ્કોર

કોણ છે શાલિની અગ્રવાલ ? ગુજરાતની IAS જેમણે કમિશ્નર રહેતા જ લખી નાખ્યુ પુસ્તક, CM ભૂપેન્દ્ર પટેલે કર્યુ લોંચ

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 6 માર્ચ

ભૂલથી પણ ન કરશો આ 4 લોકોની મદદ ન કરો, જાણો ચાણક્ય નીતિની ચેતવણી

Aaj Nu Gujarati Panchang - આજનું ગુજરાતી પંચાગ- 5 માર્ચ

Holi 2026: ધુળેટીના દિવસે દેવી દેવતાઓની જરૂર કરો પૂજા, ખુશીઓના રંગથી ભરેલું રહેશે જીવણ, ઘરમાં રહેશે સુખ સમૃદ્ધિનો વાસ

Aaj Nu Gujarati Panchang - આજનુ પંચાગ- 4 માર્ચ

આગળનો લેખ
Show comments