rashifal-2026

વીજળી પડતા આ 6 વાતોનુ રાખો ધ્યાન

Webdunia
ગુરુવાર, 23 જૂન 2016 (14:49 IST)
વીજળી પડવાનું દ્રશ્ય ભયાનક હોઈ શકે છે. મંગળવારે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વીજળી પડવાથી ઓછામાં ઓછા 79 લોકોના મોત થઈ ગયા. 
 
વીજળી પડવાની સ્થિતિમાં આ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ.
 
1. જો કોઈના પર વીજળી પડી જાય તો તરત ડોક્ટરની મદદ માંગો. આવા લોકોને ટચ કરવાથી તમને કોઈ નુકશન નહી થાય. 
 
2. જો કોઈના પર વીજળી પડી છે તો તરત જ તેની નાડી તપાસો અને જો તમે પ્રથમ ઉપચાર આપવા માંગો છો તો જરૂર આપો. વીજળી પડવાથી મોટાભાગે બે સ્થાન પર સળગવાની આશંકા રહે છે. તે સ્થાન જ્યાથી વીજળીનો ઝટકો શરીરમાં પ્રવેશ કરે અને જ્યાથી તેનો નિકાસ થાય જેવા કે પગના તળિયા... 
 
3. એવુ પણ થઈ શકે છે કે વીજળી પડવાથી વ્યક્તિના હાડકા તૂટી ગયા હોય કે તેને સંભળાવવુ કે દેખાવવુ બંધ થઈ ગયુ હોય. તેની તપાસ કરો. 
 
4. વીજળી પડયા પછી તરત બહાર ન નીકળશો. મોટાભાગના મોત તોફાન ગયા પછીના 30 મિનિટ પછી વીજળી પડવાથી થાય છે. 
 
5. જો વાદળ ગરજી રહ્યા હોય અને તમારા રૂંવાટા  ઉભા થઈ રહ્યા હોય તો આ વાતનો સંકેત છે કે વીજળી પડી શકે છે. આવામાં નીચાવળીને પગના બળે બેસી જાવ. તમારા હાથ ઘૂંટણ પર મુકી દો અને માથુ બંને ઘૂંટણ વચ્ચે. આ મુદ્રાને કારણે તમારો જમીન સાથે ઓછામાં ઓછો સંપર્ક થશે. 
 
5. છતરી કે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરો. ઘાતુ દ્વારા વીજળી તમારા શરીરમાં ઘુસી શકે છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં છપાયુ છે કે કેવી રીતે 15 વર્ષની એક બાળકી પર વીજળી પડી ગઈ હતી જ્યારે તે મોબાઈલનો ઉપયોગ કરી રહી હતી.  તેને હાર્ટએટેક પડ્યો હતો. 
 
6. આ એક મિથક છે કે વીજળી એક જ સ્થાન પર બે વાર નથી પડતી. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Mauni Amavasya 2026 Wishes Images, Messages: મૌની અમાવસ્યા પર તમારા સગા સંબંધીઓને મોકલો ખાસ શુભેચ્છા મેસેજ

બદ્રીનાથ મંદિરમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ

7 વર્ષની બાળકી પર ક્રૂર બળાત્કાર કરવામાં આવ્યો, તેના ગુપ્તાંગમાં ૫ ઇંચનો લોખંડનો સળિયો નાખવામાં આવ્યો; કોર્ટે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી.

પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ, 4 અમૃત ભારત ટ્રેન પણ શરૂ, આ 7 રાજ્યોને ફાયદો - પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી

"SC-ST છોકરીઓ સાથે સંબંધ રાખવાથી તીર્થયાત્રાનું પુણ્ય મળે છે"...કોંગ્રેસ નેતાના નિવેદનથી હોબાળો મચી ગયો

વધુ જુઓ..

ધર્મ

Mauni Amavasya: મૌની અમાવસ્યાના દિવસે આ દિશામાં પ્રગટાવો દિવો, પિતૃ થશે પ્રસન્ન

Vasant panchami 2026- વસંત પંચમી શા માટે ઉજવવામાં આવે છે, વસંત પંચમી નું મહત્વ

Happy Mauni Amavasya 2026 Wishes Images, Messages: મૌની અમાવસ્યા પર તમારા સગા સંબંધીઓને મોકલો ખાસ શુભેચ્છા મેસેજ

ભજન એક સત્ય નામનું કરીએ lyrics

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આગળનો લેખ
Show comments