Webdunia - Bharat's app for daily news and videos

Install App

kids knowledge- સૂર્યપ્રકાશમાં કયુ વિટામિન મળે છે અને મજબૂત હોય છે હાડકાઓ જાણો

Webdunia
ગુરુવાર, 27 મે 2021 (18:50 IST)
સૂર્ય જીવનમાં ખૂબ મહત્વ છે. સૂર્યની હળવી રોશની સવારે જ્યારે ચેહરા પર આવે છે ત્યારે ઉંઘ પણ ખુલી જાય છે. પ્રાકૃતિક રીતે ખુલ્લી ઉંઘ આરોગ્ય માટે સારી હોય છે. સૂર્યના તીવ્ર ગરમીના દિવસોમાં ઘણા પ્રકારના રોગોનો ખતરો હોય છે. જેમ કે ફૂડ- પાઈજનિંગ, પાણીની ઉણપ, અપચની સમસ્યા, સ્કિન કેંસર વગેરે પણ સૂર્ય તમારા શરીરને મજબૂતી આપવા માટે સૌથી મુખ્ય વિટામિન પણ આપે છે. 
 
જીહા જ્યારે શરીરમાં વિટામિનની કમી થવા લાગે છે તો હાડકાઓ નબળા થવા લાગે છે. ડૉ. તમને સૂર્યપ્રકાશ લેવાની સલાહ આપશે. પણ તડકા માત્ર 7 થી 9 વાગ્યે એટલે કે માત્ર 2 કલાકમાં ક્યારે પણ લઈ શકો છો. નહી તો હાનિકારક થાય છે. 
 
દરરોજ સવારે 15 મિનિટ તડકા કે સૂર્યપ્રકાશ લેવાથી હાડકાઓ મજબૂત હોય છે. તનાવ ઓછું હોય છે. ભૂખ સારી લાગે છે અને ઉંઘ પણ સારી આવે છે. કારણ કે સૂર્યથી મળતા વિટામિનની માત્રા અમારા શરીરમાં પહોંચે છે. 
 
જી હા નિયમિત રૂપથી તડકા લેવાથી તમારા શરીરમાં ક્યારે પણ વિટામિન ડીની કમી નહી થશે. સવારે 15 મિનિટ તડકા બાળકથી લઈને વૃદ્ધ બધાને લેવા જોઈએ.   

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments