rashifal-2026

શા માટે મરઘાં સવારે 5 વાગ્યે બોલે છે? જવાબ આપો

Webdunia
સોમવાર, 28 મે 2018 (14:01 IST)
પ્રશ્ન: અભ્રકના ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં કયું સ્થાન છે? 
જવાબ: પ્રથમ સ્થાન 
 
પ્રશ્ન:  ક્યાં રાજયમાં લોકસભાની સૌથી વધારે સીટ છે? 
જવાબ:  ઉત્તર પ્રદેશમાં 
 
પ્રશ્ન: વિશ્વની સૌથી મોટી મહાકાવ્ય કઈ છે?
જવાબ: મહાભારત
 
પ્રશ્ન: ક્યાં દેશની સરહદ સીમા સૌથી વધારે દેશોની સાથે લાગી છે ?
જવાબ: ચીન 
 
પ્રશ્ન: નિયાગ્રા ધોધ પર કઇ નદી છે?
જવાબ: સેન્ટ લોરેન્સ નદી
 
પ્રશ્ન: અસહયોગ ચળવળ ભારતમાં કયા વર્ષે શરૂ થયું?
જવાબ: 1920 માં
 
પ્રશ્ન: શા માટે મરઘાં સવારે 5 વાગ્યા બોલે છે?
શા માટે મરઘાં  સવારે 5 વાગ્યા બોલે છે? જવાબ આપો
పందెం ఆడుతున్న దృశ్యం
 
જવાબ: જાપાનના વૈજ્ઞાનિકોએ તેમના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મરઘાં સવાર થતાં પહેલાં મધ્યમ પ્રકાશમાં જ સવાર હોવાનો અંદાજો લગાવી લે છે. મરઘાની અંદર જૈવિક(બૉયાલૉજિકલ) ક્લાક, તેમને સવારે સમયની યોગ્ય લાગણી મળે છે.આ કારણ એ છે કે મરઘાં  5 વાગે સવારમાં બોલે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

‘દરેકને બે પત્નીઓ હોય છે, હું તેમની સાથે રહીશ!’ તે મદદ માટે આવી હતી, પણ અંતે માસાના પ્રેમમાં પડી...

ઓપરેશન સિંદૂર પર ટ્રમ્પનો દાવો: મેં પાકિસ્તાનના પીએમ શાહબાઝને મૃત્યુથી બચાવ્યા

"ભાજપ-આરએસએસ ઇતિહાસને વિકૃત કરી રહ્યા છે અને સમગ્ર અભ્યાસક્રમ બદલી રહ્યા છે," સંજય સિંહે સુપ્રીમ કોર્ટની મદદ માંગી

ગાઝિયાબાદની શાળામાં દીપડો ઘુસી ગયો, પરીક્ષા રદ, વન વિભાગની ટીમે વિસ્તારને ઘેરી લીધો

જામનગર–દ્વારકામાં PGVCLની મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ: 10,632 જોડાણોમાં ₹8.08 કરોડથી વધુ બાકી

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 26 ફેબ્રુઆરી

Aaj Nu Panchang - આજનુ પંચાગ 25 ફેબ્રુઆરી

અમેરિકામાં ક્યારે ઉજવાશે હોળી ? જાણો ત્યા રહેતા ભારતીયો કેવી રીતે ઉજવે છે હોળી

Dutt Bavani in Gujarat - દત્તબાવની જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

Holashtak 2026: હોળાષ્ટક આજથી શરૂ, જાણો આવનારા આઠ દિવસ સુધી શું કરવું અને શું ન કરવું ?

આગળનો લેખ
Show comments