Dharma Sangrah

શા માટે મરઘાં સવારે 5 વાગ્યે બોલે છે? જવાબ આપો

Webdunia
સોમવાર, 28 મે 2018 (14:01 IST)
પ્રશ્ન: અભ્રકના ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં કયું સ્થાન છે? 
જવાબ: પ્રથમ સ્થાન 
 
પ્રશ્ન:  ક્યાં રાજયમાં લોકસભાની સૌથી વધારે સીટ છે? 
જવાબ:  ઉત્તર પ્રદેશમાં 
 
પ્રશ્ન: વિશ્વની સૌથી મોટી મહાકાવ્ય કઈ છે?
જવાબ: મહાભારત
 
પ્રશ્ન: ક્યાં દેશની સરહદ સીમા સૌથી વધારે દેશોની સાથે લાગી છે ?
જવાબ: ચીન 
 
પ્રશ્ન: નિયાગ્રા ધોધ પર કઇ નદી છે?
જવાબ: સેન્ટ લોરેન્સ નદી
 
પ્રશ્ન: અસહયોગ ચળવળ ભારતમાં કયા વર્ષે શરૂ થયું?
જવાબ: 1920 માં
 
પ્રશ્ન: શા માટે મરઘાં સવારે 5 વાગ્યા બોલે છે?
શા માટે મરઘાં  સવારે 5 વાગ્યા બોલે છે? જવાબ આપો
పందెం ఆడుతున్న దృశ్యం
 
જવાબ: જાપાનના વૈજ્ઞાનિકોએ તેમના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મરઘાં સવાર થતાં પહેલાં મધ્યમ પ્રકાશમાં જ સવાર હોવાનો અંદાજો લગાવી લે છે. મરઘાની અંદર જૈવિક(બૉયાલૉજિકલ) ક્લાક, તેમને સવારે સમયની યોગ્ય લાગણી મળે છે.આ કારણ એ છે કે મરઘાં  5 વાગે સવારમાં બોલે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચમોલીમાં બે ટ્રેનો અથડાઈ, 60 કામદારો ઘાયલ

PHOTOS: નવા વર્ષ પહેલા વારાણસીમાં ગંગા આરતીના ફોટા સામે આવ્યા, ભીડ તમને દંગ કરી દેશે.

2025 એ જતા જતા ભારત માટે આપી ગુડ ન્યુઝ, બન્યું દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા

સુરતમાં AAP યૂથ વિંગના જનરલ સેક્રેટરી શ્રવણ જોશીની ધરપકડ, હપ્તા વસૂલતા વીડિયો વાયરલ

વધુ જુઓ..

ધર્મ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments