Webdunia - Bharat's app for daily news and videos

Install App

T - Shirt - શુ તમે જાણો છો કેવી રીતે પડ્યુ આ નામ

T - Shirt
Webdunia
શુક્રવાર, 22 જુલાઈ 2022 (13:55 IST)
કોલેજ, ઑફિસ કે દરરોજને લાઈફમાં એક ટેંશન હોય છે કે આખરે શુ પહેરીને જેમાં એક દમ પરફેક્ટ અને આરામદાયક લુક મળે. ત્યારે બધાની નજર ટી-શર્ટ પર રોકાઈ જાય 
 
છે. જીંસ, સ્કર્ટ, ટ્રાઉજર દરકે સાથે ટી-શર્ટ પરફેક્ટ લુક આપે છે. 
 
શુ તમે દર પ્રસંગ પર તમને પરફેક્ટ લુક આપનારી ટી-શર્ટના ઈતિહાસ વિશે જાણો છો. શું ક્યારે તમે આ વિશે વિચાર્યુ છે કે આખરે ટી-શર્ટ શા માટે કહીએ છે. ટી-શર્ટ માં ટીનો શુ અર્થ હોય છે અને તેની શરૂઆત ક્યાંથી થઈ, તો આજે અમે તમને આ બધા સવાલના જવાબ આપીશ 
 
મીડિયા રિપોર્ટસના મુજબ આશરે 1904માં ટી-શર્ટની શરૂઆત થઈ. કપૂર અંડરવિયરની કંપનીએ ટી-શર્ટની શરૂઆત અંડર શર્ટના રૂપમાં કરી હતી. કહેવાય છે કે તે સમયે તેને શર્ટની અંદર પહેરાતો હતો. પણ આજ આ સ્ટાઈલને છોકરાઓ ખૂબ ફોલો કરે છે. 
 
70ના દશકમાં જ્યારે ટી-શર્ટ જ્યારે કલચરમાં આવી તો તેને ટી-શર્ટ કહેવાયો. તે સમયે ટી-શર્ટની લેંથ ખૂબ વધારે થતી હતી. પણ તમને જણાવીએ કે ટી-શર્ટમાં ટી નો અર્થ ટૉલના સિવાય ટેંક ટૉપ- અને ટી શેપ ટૉપ પણ હોય છે. હકીકતમાં તેનો આકાર ટી-શેપ જેવો હોય છે જેના કારણે તેને ટી-શર્ટના નામ અપાયો. 
 
આટ્લુ જ નહી યુએસ નેવીના જવાનોની યુનિફાર્મનો ભાગ પણ બનાવ્યા હતા. સૌથી પહેલા કોકા-કોલા કંપનીએ 80ના દશકમાં ટી-શર્ટના બ્રાંડ પ્રમોશનના ઉપયોગ કર્યો હતો. આજે બજારમાં ઘણા જુદા-જુદા ફેબ્રિક અને સ્ટાઈલની ટી-શર્ટ હાજર છે. આટલુ જ નહી ઈંટરનેશનલ ટી-શર્ટ ડે 21 જૂનને ઉજવાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

આગળનો લેખ
Show comments