Webdunia - Bharat's app for daily news and videos

Install App

childrens Day - બાળદિવસ પર વિશેષ

Webdunia
મંગળવાર, 14 નવેમ્બર 2017 (10:34 IST)
ઘટના 1962ની છે. ત્યારે ચીને ભારત પર એકાએક હુમલો કરી દીધો હતો. જેનાથી આપણા દેશને ઘણું નુકશાન ઉઠાવવુ પડ્યુ. તે યુધ્ધ પછી જ 14 નવેમ્બરને પં જવાહરલાલ નેહરુનો 73મો જન્મદિવસ પડ્યો. પંજાબની જનતાએ પ્રધાનમંત્રી સુરક્ષા ભંડારમાં યોગદાન આપવા માટે નેહરુજીના જન્મદિવસના શુભ અવસર પર તેમણે સોનાથી તોલવાનો નિર્ણય કર્યો. 

આ નક્કી કરવામાં આવ્યુ કે નેહરુજીના વજનથી બમણું સોનુ ચીનના આક્રમણથી ઉત્પન્ન સંકટ સમયની પરિસ્થિતિમાં મદદ માટે પ્રધાનમંત્રી રાહત કોષમાં આપવામાં આવે. નેહરુજી કાર્યક્રમના સ્થળે પહોંચ્યા. તેમનુ વજન કરવામાં આવ્યુ. 

એકઠાં સોનામાંથી તેમના વજનના બમણાંના બરાબર સોનું તોલવામાં આવ્યુ. બે ગણું સોનુ લેવા પર પણ એકત્ર થયેલા સોનાનો ઘણો ભાગ બચી ગયો. બચેલા સોનાને જોઈને નેહરુજીએ ખૂબ જ નાદાનીથી પૂછ્યુ - શુ આ બચેલુ સોનું તમે પાછુ લઈ જશો ? 

નેહરુજીના આવા સવાલથી ત્યાં એકઠાં થયેલ સૌના ચહેરા પર હાસ્યનું વાતાવરણ છવાય ગયુ અને બચેલું સોનું પણ તેમણે પ્રધાનમંત્રી સુરક્ષા કોષમાં આપી દીધુ.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments