Dharma Sangrah

કલામ .... જે હમેશા કહેતા હતા આગળ વધવું છે તો મોટું વિચારો

Webdunia
શુક્રવાર, 26 જુલાઈ 2019 (12:44 IST)
કલામ .... જે હમેશા કહેતા હતા આગળ વધવું છે તો મોટું વિચારો                                                                  
 
            4 શીખામણ 
 
 
પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ કહેતા કતા કે એ શિક્ષક છે , અને લોકો એને એવી રીતે જ ઑળખવા જોઈએ. આવું જ થયું શિલાંગના એક કાર્યક્ર્મમાં લેક્ચર આપતા એ બેભાન થઈ ગયા અને એમના વિચારોથી બીજાઓની ધડકન વધારતા કલામની ધડકનો થંભી ગઈ . 
 
એમનું જીવન શીખાવવા માટ અનમોલ દસ્તાવેજથી ઓછું નહી કલામને મિસાઈલમેન બનવાની પ્રેરણા એમના શિક્ષકો સુબ્રમણ્ય્મ અય્યરથી મળી. કલામ જણાવે છે કે એકવાર અય્યરએ પૂછ્યું ચકલી કેવી રીતે ઉડાન ભરે છે? જવાબ નહી મળ્યું . ત્યારે એ મને સમુદ્ર કાંઠે લઈ ગયા અને ઉડવાના વિજ્ઞાન સમજાવ્યા. ત્યારે હું નક્કી કર્યું કે હું ઉડાનમાં કેરિયર બનાવીશ ... 
 
 
 
નવા વિચારો  એ કહેતા હતા કે નવા વિચારની હિમંત કરો હમેશા અશક્યને શોધવાનું સાહસ કરો અને જીતો. માણસ સફળતા પાછ્ળ ભાગે છે પણ એને જ્ઞાન પાછ્ળ ભાગવું જોઈએ. 
 
મોટું વિચારો - નાના વિચાર અપરાધ છે માણસના આગળ વધાવા માટે સપનાઓ વધારે મદદગાર હોય છે. નાના સપના જોવું અપરધ છે. એડિસન હોય કે ન્યૂટન કે આંસ્ટીન સૌએ મોટા સપના જોયા. 
 
 
બુરાઈને નાશ કરો- બાળકોને કહ્યું કે ભ્રષ્ટાચારને ખત્મ કરવાની શરૂઆત ઘરેથી કરો. ફેલ એટલે 
 
Fail -first Attemt in learning એટલે કે એફર્ટ નેવર ડાઈજ 
 
 
સફળતાના ત્રણ રહ્સ્ય - ત્રણ વસ્તુઓ પર હમેશા ધ્યાન આપો. 
 
યોગ્ય નિર્ણય 
યોગ્ય નિર્ણ્ય કેવી રીતે -અનુભવથી 
અનુભવથી કેવી રીતે- ખોટા નિર્ણયથી 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હીજબુલ્લાહ પર ઈઝરાયેલ હુમલાથી સંકટમાં પડ્યું સીઝફાયર, ઈરાને હોર્મુજને ફરી કર્યું બંધ

DC vs GT: ગુજરાત ટાઇટન્સની રોમાંચક જીત, દિલ્હી કેપિટલ્સ 1 રનથી હાર્યું, ડેવિડ મિલરની મહેનત ગઈ બેકાર

ટ્રમ્પે શાહબાઝ શરીફના જુઠ્ઠાણાનો કર્યો પર્દાફાશ, બતાવ્યું - ઈરાન સાથેના સીઝફાયર એગ્રીમેંમાં લેબનોન કેમ નહિ ?

મમતા બેનર્જીએ ભવાનીપુરથી ઉમેદવારી નોંધાવી, હાઈ-વોલ્ટેજ બેઠક પર સુવેન્દુ અધિકારી સામે ટક્કર

8 અને 9 એપ્રિલ માટે ઓરેન્જ એલર્ટ, 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા, ખેડૂતોની ચિંતામાં વધારો

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

આગળનો લેખ
Show comments