rashifal-2026

અમરનાથ યાત્રા - શુ આપ જાણો છો ગુફામાં હિમ શિવલિંગ કેવી રીતે બને છે ?

Webdunia
મંગળવાર, 5 જુલાઈ 2016 (15:51 IST)
પવિત્ર ગુફામાં બનનારુ શિવલિંગ કે હિમલિંગના નિર્માણની સ્ટોરી કોઈ ચમત્કારથી ઓછી નથી. આ શિવલિંગનુ નિર્માણ ગુફાની છત પરથી ટપકી રહેલ પાણીના ટીપાથી થાય છે. પાણીના રૂપમાં પડનારા ટીપાં એટલા ઠંડા હોય છે કે નીચે પડતા જ બરફ બનીને એક કઠણ પદાર્થ બની જાય છે.  જે પ્રાકૃતિક સ્થિતિયોમાં આ શિવલિંગનુ નિર્માણ થય છે એ વિજ્ઞાનના તથ્યોથી વિપરિત છે. 
 
વિજ્ઞાન મુજબ બરફ જામવા માટે લગભગ શૂન્ય ડિગ્રી તાપમાનની જરૂર હોય છે.  પણ અમરનાથ યાત્રા દરમિયાન આ સ્થાનનુ તાપમાન શૂન્યથી ઉપરથ થઈ જાય છે. પ્રાકૃતિક હિમથી બનતુ હોવાને કારણે આને સ્વયંભૂ હિમાની શિવલિંગ પણ કહે છે.  ચન્દ્રમાં ઘટવા અને વધવાની સાથે સાથે આ બરફનો આકાર પણ વઘ-ઘટ થતો રહે છે. 
 
શ્રાવણની પૂનમના દિવસે આ પોતાના પુરા આકારમાં આવી જાય છે અને અમાસ સુધી ધીરે ધીરે નાનો થાય છે.  આશ્ચર્યની વાત તો એ છે કે આ શિવલિંગ ઠોસ બરફનુ બનેલુ હોય છે.  જ્યારે કે ગુફામાં મોટાભાગે કાચો બરફ હોય છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

બદ્રીનાથ મંદિરમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ

ઉદ્ધવ ઠાકરે એક મોટી ભૂલને કારણે BMC ચૂંટણી હારી ગયા, જેનો સીધો ફાયદો ભાજપને થયો

Iran Travel Advisory: ઈરાન સંકટમાંથી બચીને ભારતીયો ઘરે પરત ફર્યા: દિલ્હી એરપોર્ટ પર ભાવનાત્મક મેળાવડો, સરકારે નવી ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી

SBI ગ્રાહકો માટે મોટો ઝટકો: ATM ઉપાડ હવે વધુ મોંઘો થશે, અને બેલેન્સ ચેક કરવા પર નોંધપાત્ર ફી લાગશે.

Team India Visits Shree Mahakaleshwar Temple In Ujjain- ઇન્દોર વનડે પહેલા ટીમ ઇન્ડિયાએ બાબા મહાકાલનું શરણ લીધું, ભસ્મ આરતી દરમિયાન વિરાટ કોહલીએ માથું નમાવ્યું

વધુ જુઓ..

ધર્મ

ભજન એક સત્ય નામનું કરીએ lyrics

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

આગળનો લેખ
Show comments