rashifal-2026

5 G Network and Corona- 5 G નેટવર્ક કોરોના કનેક્શન

Webdunia
સોમવાર, 5 જુલાઈ 2021 (21:29 IST)
5 G Network and Corona- 5 G નેટવર્ક કોરોના કનેક્શન 
તાજેતરમાં ઘણા મોટા-મોટા સોશિયલ મીડિયા પ્લેટફાર્મ પર લોકોએ કહ્યુ કે 5G ટેક્નીકના ટેસ્ટિંગના કારણે કોરોના વાયરસ તીવ્રતાથી ફેલાઈ રહ્યો હતો અને કોરોના વાયરસના ઉત્પતિનો પણ કારણ 5G ટેકનીક છે. આ પ્રકારની ખબરો દરેક સોશિયલ મીડિયા પ્લેટફાર્મ પર 5Gની ટેકનીકને લઈને ફેલી રહી છે. તો શુ સાચે 5G ના કારણે થઈ રહી છે મૌત આવો જાણો શું છે. 
 
5 G તકનીતથી સંકળાયેલી આ ખબરો ભ્રામક છે આ અટકળો વિશે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈજેશન એટલે કે ડબ્લ્યૂએચઓએ એક આધિકારિક જાણકારી લોકોની સાથે શેયર કરી છે. તેણે કીધું છે કે કોરોના વાયરસના 
સંક્રમણ તે દેશોમાં પણ છે. જ્યાં અત્યારે સુધી 5 G ની નેટવર્ક ટેસ્ટિંગ સુધી નથી કરાઈ છે અને ન ત્યાં અત્યાર સુધી 5 G નો મોબાઈલ નેટવર્ક સ્થાપિત કરાયુ છે પછી અણ ત્યાં પગ પસારી રહ્યુ છે તેથી 5 G 
કોરોનાથી કોઈ સંબંધ નથી. 
જ્યારે 5 G ની નવી તકનીક પૂર્ણ રીતે કાર્ય કરવા લાગશે ત્યારે સંપૂર્ણ વિશ્વમાં એક જુદો જ વિકાસની લહેર દોડવુ શરૂ કરશે. આ તકનીકના ભારત આવી જવાથી અમારા દેશનો વિકાસ વધુ તીવ્રતાથી થશે. અને 
નવા-નવા રોજગારના અવસર લોકોને પ્રાપ્ત થશે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે વિમાનો તૈયાર છે, એમઈએ માહિતી આપે છે

નવ પાકિસ્તાનીઓ અરબી સમુદ્ર દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા

ખૂની 'માંઝા' એ બે લોકોના જીવ લીધા; 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી પડી જવાથી પિતા અને પુત્રીના મોત થયા.

બગદાણામાં નવનીત બાલધિયા માટે ન્યાયની માંગણી

Satua Baba Magh Mela: મોંઘી ગાડીઓ, હાથી અને ઊંટની સવારી, ચાર્ટર્ડ વિમાનોમાં આરામ... સતુઆ બાબા કોણ છે?

વધુ જુઓ..

ધર્મ

જલારામ બાપા ના ભજન

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati

Shattila Ekadashi 2026 - ષટતિલા એકાદશી વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments