Dharma Sangrah

વારાણસીમાં મુખ્તાર અંસારીએ કોંગ્રેસનું સમર્થન કર્યુ

Webdunia
મંગળવાર, 29 એપ્રિલ 2014 (18:26 IST)
કૌમી એકતા દળનાં બાહુબલી નેતા મુખ્તાર અંસારીનાં ભાઇ અફઝલ અંસારીએ વારાણસીમાં કોંગ્રેસ ઉમેદવાર અજય રાયને સમર્થન આપવાનું એલાન કર્યુ છે. વારાણસીમાં ભાજપનાં પીએમ પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી મેદાનમાં છે. જ્યારે આમ આદમી પાર્ટીનાં અરવિંદ કેજરીવાલ પણ છે.
 
અફઝલ અંસારીએ પ્રેસ કૉન્ફરન્સ યોજીને કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી. આ સાથે જ મુખ્તાર અંસારી કોને સમર્થન આપશે, તેને લઇને સસપેન્સ સમાપ્ત થયુ છે. એવુ માનવામાં આવતુ હતુ કે અંસારી કેજરીવાલને સમર્થન કરશે. પણ આજે તેમને કોંગ્રેસને આપવાની જાહેરાત કરી છે.
 
નોંધનીય છે કે કોંગ્રેસ નેતા અજય રાય અને મુખ્તાર અંસારી વચ્ચે મનમેળ નથી. પણ નરેન્દ્ર મોદીને મજબૂત ટક્કર આપવા માટે અંસારીએ અજય રાયને સમર્થનની જાહેરાત કરી છે. વારાણસીમાં અંદાજે 3 લાખ મુસ્લિમ મતદાતા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

વધુ જુઓ..

નવીનતમ

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

Show comments