rashifal-2026

લોકસભા ચૂંટણી : વડોદરામાં મોદી સામે નરેન્દ્ર રાવતે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો

Webdunia
બુધવાર, 26 માર્ચ 2014 (15:12 IST)
P.R

વડોદરા બેઠક પરથી કોંગ્રેસનાં લોકસભા ઉમેદવાર નરેન્દ્ર રાવતે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. નરેન્દ્ર રાવતે જણાવ્યુ કે વડોદરા બેઠક પરથી ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે પાર્ટીએ કોઇ સક્ષમ ઉમેદવારને ચૂંટણી લડાવી જોઇએ.
P.R

નોંધનીય છે કે નરેન્દ્ર રાવતને પક્ષની આંતરિક ચૂંટણીમાં મતદાન બાદ ઉમેદવાર તરીકે ચૂંટવામા આવ્યા હતા. પણ હવે રાવત ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે. જો કે આ બાબતે કોંગ્રેસ પાર્ટી તરફથી કોઇ પ્રતિક્રીયા નથી આવી.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - પૈસાનું કોઈ મહત્વ નથી.

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

Show comments