rashifal-2026

રાજનાથની નજર લખનૌ પર, લાલજી ટંડન બોલ્યા મોદી માટે છોડશે સીટ

Webdunia
સોમવાર, 10 માર્ચ 2014 (11:22 IST)
P.R
બીજેપીમાં મોટા નેતાઓની સીટને લઈને દોડતા ઘમાસાન હવે વારાણસીથી લખનૌ પહોંચી ગયુ છે. વારાણસી સીટ પર નરેન્દ્ર મોદી અને મુરલી મનોહર જોશીને લઈને વિવાદ દૂર થયો નથી કે નવો વિવાદ લખનૌની સીટને લઈને ઉભો થઈ ગયો છે.

સૂત્રોના મુજબ પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ પોતાની ગાઝિયાબાદ સીટ છોડીને લખનૌથી ઉમેદવાર બની શકે તેવી શક્યતા છે. આવામા લખનૌથી પાર્ટીના સાંસદ લાલજી ટંડન નારાજ દેખાય રહ્યા છે. જો કે એનડીટીવી સાથે વાતચીતમાં લાલજી ટંડને સ્પષ્ટ કરી દીધુ કે તેઓ નરેન્દ્ર મોદી માટે પોતાની સીટ છોડવા તૈયાર છે અને તે ઈચ્છે તો લખનૌથી ચૂંટણી લડી શકે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

વધુ જુઓ..

નવીનતમ

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

Show comments