Dharma Sangrah

મોદી કરશે યોગ, બાબા રામદેવ કરશે તેમનો પ્રચાર

Webdunia
શનિવાર, 22 માર્ચ 2014 (12:07 IST)
P.R
બાબા રામદેવે ચૂંટણીના માહોલમાં 23 માર્ચે શહિદ દિવસે રામલીલા મેદાનમાં યોગ મહોત્સવ તરીકે મનાવાનો નિર્ણય કર્યો છે. જેમાં બીજેપીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી બાબા રામદેવની યોગ શીબિરમાં રવિવારે યોગ કરતા જોવા મળશે. આ યોગ મહોતસ્વની શરૂઆત મોરારી બાપુ અને રમેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવશે.

રામદેવ છેલ્લા કેટલાક દિવસથી બીજેપીથી નારાજ જોવા મળી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમની નારાજગીનુ કારણ એ હતુ કે પક્ષે રામદેવના કોઈ પણ સમર્થકને ટીકિટ આપી ન હતી. યોગ ગુરુ બાબા રામદેવે બીજેપીને તેમના 30 ઉમેદવારોનુ લીસ્ટ આપ્યુ છે પરંતુ પક્ષ દ્વારા કોઈને પણ ટીકિટ આપવામાં આવી નથી.
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Show comments