rashifal-2026

બિનસાંપ્રદાયિકતા અમારા લોહીમાં છે - મોદીનો ફારુક પર પલટવાર

Webdunia
સોમવાર, 28 એપ્રિલ 2014 (15:27 IST)
નરેન્દ્ર મોદીને વોટ આપવા અંગે નેશનલ કૉન્ફરન્સનાં નેતા ફારુક અબ્દુલ્લાનાં વિવાદાસ્પદ નિવેદન પર ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર  નરેન્દ્ર મોદીએ પલટવાર કર્યો. મોદીએ કહ્યુ કે અબ્દુલ્લા પરિવારને કારણે જમ્મૂ-કાશ્મીર બરબાદ થયુ છે.  અબ્દુલ્લા પરિવારે કાશ્મીરની ધરતીને કોમી રંગ આપવાનું કામ કર્યુ. અને ધર્મનાં આધારે કાશ્મીરની ધરતી પરથી પંડિતોને હટાવવામાં આવ્યા. જેના માટે જવાબદાર અબ્દુલ્લા પરિવારની રાજનીતિ છે. મોદીએ કહ્યુ કે બિનસાંપ્રદાયિકતા ભારતવાસીઓનાં લોહી છે. ભારત સમગ્ર વિશ્વને પરિવાર માને છે. અને ભારતમાં સૌથી વધુ જો બિનસાંપ્રદાયિકતાને નુકશાન થયુ હોય તો તે જમ્મૂ-કાશ્મીરમાં થયુ છે. જેના માટે અબ્દુલ્લા પરિવાર જવાબદાર છે. અને કાશ્મીરનાં પંડિતોને કાશ્મીરમાંથી હટાવનારા કયા મોઢે બિનસાંપ્રદાયિકતાની વાત કરે છે.
 
જ્યારે ભાજપ નેતા અરુણ જેટલીએ કહ્યુ કે ફારુક અબ્દુલ્લા જમ્મૂ-કાશ્મીરમાં સેક્યુલરિઝમની રક્ષા નથી કરી શક્યા. તેમણે જાતે દાલ લેકમાં ડૂબી જવુ જોઇએ.
 
નોંધનીય છે કે શનિવારે ફારુક અબ્દુલ્લાએ ચૂંટણી સભામાં ભાજપ નેતા ગિરિરાજ સિંહનાં નિવેદન પર ટિપ્પણી કરી અને વિવાદ થયો. ફારુકે કહ્યુ કે જે મોદીને વોટ આપે છે તેમણે સમુદ્રમાં ડૂબી મરવુ જોઇએ.
 
ફારુકનાં આ નિવેદન પર પલટવાર કરતા જેટલીએ કહ્યુ કે આજનાં સમયમાં સેક્યુલરિઝમની સૌથી વધુ ખરાબ પરિસ્થિતી જમ્મૂ-કાશ્મીરમાં છે. તેમણે તો દાલ લેકમાં ડૂબી મરવુ જોઇએ.
વધુ જુઓ..

જરૂર વાંચો

National Consumer Day: ગ્રાહક તરીકે હું ક્યાં ફરિયાદ કરી શકું? જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત નીકળે, તો આ કરો.

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આ પાંદડામાંથી બનેલી ચા સ્વાસ્થ્યનો છે ખજાનો, જે વજન ઘટાડવાથી લઈને અનિદ્રા સુધીની દરેક બાબતમાં છે અસરકારક

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

વધુ જુઓ..

નવીનતમ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

મલયાલમ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Show comments