rashifal-2026

ચૂંટણી પંચ કોઈ નેતા કે પક્ષથી ગભરાતુ નથી - વી.એસ.સંપત

Webdunia
ગુરુવાર, 8 મે 2014 (18:09 IST)
. વારાણસીના બેનિયાબાગમાં બીજેપીના પીએમ કેંડીડેટ નરેન્દ્ર મોદીની રેલીને મંજૂરી ન આપવાને યોગ્ય બતાવતા ચૂંટણી પંચે કહ્યુ કે તે કોઈ રાજનીતિક દળ કે નેતાથી ગભરાવવાનું નથી. પંચે વરિષ્ઠ નેતાઓને સલાહ આપી કે ચૂંટણી પંચનો ઉલ્લેખ કરતી વખતે તેઓ સમય પરિપક્વતા બતાવે. 
 
બીજેપીની ફરિયાદ પર ચૂંટણી પંચે પ્રેસ કોંફરેંસ કરી બતાવી કે આયોગ નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. મુખ્ય ચૂંટણી પ્રમુખ વી એસ સંપતે કહ્યુ કે તેમણે બીજેપીના આરોપોનું સંજ્ઞાન લખ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. 
 
વારાણસીના રિટર્નિગ ઓફિસરની ટ્રાસફરની બીજેપીની માંગ પર મુખ્ય ચૂંટણી પ્રમુખે કહ્યુ કે નાની નાની ફરિયાદો પર ઓફિસરોના ટ્રાસફર નથી થઈ શકતા. આવુ ત્યારે જ શક્ય છે જ્યારે ચૂંટણી પંચને લાગે કે સ્વતંત્ર ચૂંટણી માટે તેની જરૂર છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Kids Story - વાંદરો અને ઋષિ

Hindu Baby Names Starting With R- R અક્ષરથી શરૂ થતા હિન્દુ બાળકોના નામ

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Show comments