rashifal-2026

ગિરિરાજ અને તોગડિયાના નિવેદન પર મોદી બોલ્યા બિનજવાબદાર નિવેદન ન કરશો

Webdunia
મંગળવાર, 22 એપ્રિલ 2014 (11:02 IST)
. બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સતત વિવાદિત નિવેદન આપી રહેલ પાર્ટી નેતાઓને આજે કડક શબ્દોમાં સલાહ આપી છે.  મોદીને ટ્વીટ કરીને કહ્યુ કે ખુદને બીજેપીના શુભચિંતક  બતાવનારા કેટલાક લોકો પોતાના નિવેદનોથી વિકાસ અને સુશાસનના મુદ્દે પર ચાલી રહેલ પ્રચાર અભિયાનને ભટકાવી રહ્યા છે. 

હુ આવા કોઈપણ બિનજવાબદાર નિવેદનને રદ્દ કરુ છુ અને આ પ્રકારના નિવેદન કરનારા લોકોને અપીલ કરુ છુ કે તેઓ આવા નિવેદનોથી દૂર રહે.  

અત્રે એ ઉલ્લેખનીય છે કે એક અંગ્રેજી છાપામાં છપાયેલ સમાચાર મુજબ તોગડિયાએ શનિવારે ગુજરાતના ભાવનગરમાં એક રેલીમાં કહ્યુ હતુ કે મુસલમાનોને હિંદુ વિસ્તારમાં સંપત્તિ ખરીદવાથી રોકવી જોઈએ. 

બીજી બાજુ બિહારમાં બીજેપીના નેતા ગિરીરાજ સિંહે ઝારખંડના ગોડ્ડામાં એક ચૂંટણી રેલીમાં કહ્યુ હતુ કે જે લોકો તેમની પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો વિરોધ કરે છે તેમને સામાન્ય ચૂંટણી પરિણામોની જાહેરાત બાદ ભારત છોડીને પાકિસ્તાન જવુ પડશે. 

ગિરિરાજ સિંહે કહ્યુ હતુ કે જે લોકો નરેન્દ્ર મોદીને રોકવા(પીએમ બનતા) ઈચ્છે છે, તેઓ પાકિસ્તાનની તરફ જોઈ રહ્યા  છે. આવનારા દિવસોમાં તેમને માટે ભારતમાં કોઈ સ્થાન નહી હોય. તેમને માટે પાકિસ્તાનમાં જ સ્થાન હશે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Kids Story - વાંદરો અને ઋષિ

Hindu Baby Names Starting With R- R અક્ષરથી શરૂ થતા હિન્દુ બાળકોના નામ

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Show comments