Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગિરિરાજ અને તોગડિયાના નિવેદન પર મોદી બોલ્યા બિનજવાબદાર નિવેદન ન કરશો

Webdunia
મંગળવાર, 22 એપ્રિલ 2014 (11:02 IST)
. બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સતત વિવાદિત નિવેદન આપી રહેલ પાર્ટી નેતાઓને આજે કડક શબ્દોમાં સલાહ આપી છે.  મોદીને ટ્વીટ કરીને કહ્યુ કે ખુદને બીજેપીના શુભચિંતક  બતાવનારા કેટલાક લોકો પોતાના નિવેદનોથી વિકાસ અને સુશાસનના મુદ્દે પર ચાલી રહેલ પ્રચાર અભિયાનને ભટકાવી રહ્યા છે. 

હુ આવા કોઈપણ બિનજવાબદાર નિવેદનને રદ્દ કરુ છુ અને આ પ્રકારના નિવેદન કરનારા લોકોને અપીલ કરુ છુ કે તેઓ આવા નિવેદનોથી દૂર રહે.  

અત્રે એ ઉલ્લેખનીય છે કે એક અંગ્રેજી છાપામાં છપાયેલ સમાચાર મુજબ તોગડિયાએ શનિવારે ગુજરાતના ભાવનગરમાં એક રેલીમાં કહ્યુ હતુ કે મુસલમાનોને હિંદુ વિસ્તારમાં સંપત્તિ ખરીદવાથી રોકવી જોઈએ. 

બીજી બાજુ બિહારમાં બીજેપીના નેતા ગિરીરાજ સિંહે ઝારખંડના ગોડ્ડામાં એક ચૂંટણી રેલીમાં કહ્યુ હતુ કે જે લોકો તેમની પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો વિરોધ કરે છે તેમને સામાન્ય ચૂંટણી પરિણામોની જાહેરાત બાદ ભારત છોડીને પાકિસ્તાન જવુ પડશે. 

ગિરિરાજ સિંહે કહ્યુ હતુ કે જે લોકો નરેન્દ્ર મોદીને રોકવા(પીએમ બનતા) ઈચ્છે છે, તેઓ પાકિસ્તાનની તરફ જોઈ રહ્યા  છે. આવનારા દિવસોમાં તેમને માટે ભારતમાં કોઈ સ્થાન નહી હોય. તેમને માટે પાકિસ્તાનમાં જ સ્થાન હશે. 
 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments