Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેજરીવાલે PM બનવાના ચક્કરમાં દિલ્હીનાં CM પદેથી રાજીનામું આપ્યુ-અણ્ણા

Webdunia
શનિવાર, 12 એપ્રિલ 2014 (17:30 IST)

અણ્ણા હજારેએ આમ આદમી પાર્ટીનાં સંયોજક અરવિંદ કેજરીવાલ પર ટિપ્પણી કરતા કહ્યુ કે કેજરીવાલે વડાપ્રધાન બનવાના ચક્કરમાં દિલ્હીનાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યુ.

અંગ્રેજી વેબસાઇટ ફસ્ટૅપોસ્ટને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં અણ્ણા હજારેએ કહ્યુ કે જ્યારે કેજરીવાલે રાજીનામું આપ્યુ ત્યારે મે તે નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. પણ કેજરીવાલને લાગતુ હતુ કે તે પ્રધાનમંત્રી બની શકે છે. વધુમાં અણ્ણાએ કહ્યુ કે કેજરીવાલનાં રાજીનામું કારણ એ પણ છે કે કેજરીવાલનાં મનમાં વડાપ્રધાન બનવાની વાત હતી અને એટલે જ તેમણે સમગ્ર દેશમાં ઉમેદવાર ઉભા રાખ્યા.

અણ્ણાએ કહ્યુ કે મેં પહેલા જ કેજરીવાલને સલાહ આપી હતી કે જ્યા સુધી તેઓ દિલ્હીને આદર્શ રાજ્ય ન બનાવી લે ત્યા સુધી તેમણે રાષ્ટ્રીય રાજનીતિથી દૂર રહેવુ જોઇએ.

નોંધનીય છે કે તાજેતરમાં જ કેજરીવાલે સ્વીકાર કર્યો કે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવુ એ ખોટો નિર્ણય હતો. અને રાજીનામું આપવનો સમય ખોટો હતો.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments