Dharma Sangrah

અમિત શાહે કહ્યુ મોદીની લહેર સુનામીમાં બદલવા જઈ રહી છે

Webdunia
શનિવાર, 19 એપ્રિલ 2014 (12:51 IST)
બીજેપી મહાસચિવ અમિત શાહે આજે એક પ્રેસ કોન્ફરેંસ કરીને કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો છે. શાહે કહ્યુ કે કોંગ્રેસની પાસે મુદ્દાની કમી છે. તેથી તેઓ વ્યક્તિગત હુમલા દ્વારા લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. કોંગ્રેસે પોતાના 10 વર્ષના સમયગાળામાં કશુ કર્યુ નથી.  
 
તેમણે વારાણસીથી કોંગ્રેસ ઉમેદવાર અજ્ય રાયને આડા હાથે લેતા કહ્યુ કે તેમના પર એકે 47 ખરીદવાનો આરોપ છે. જેની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યુ કે આખા દેશમાં નરેન્દ્ર મોદીની લહેર છે. આ હવા સુનામીમાં બદલવાની છે.  આ વખતે કોંગ્રેસને કોઈ બચાવી શકતુ નથી. યૂપીમાં અત્યાર સુધી થયેલ બે ચરણોમાં મતદાનમાં 21 સીટો પર વોટિંગ થઈ ચુક્યુ છે. જેમા બીજેપી 18 સીટ જીતે એવી શક્યતા છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

Show comments