Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચૂંટણી પંચ કોઈ નેતા કે પક્ષથી ગભરાતુ નથી - વી.એસ.સંપત

Webdunia
ગુરુવાર, 8 મે 2014 (18:09 IST)
. વારાણસીના બેનિયાબાગમાં બીજેપીના પીએમ કેંડીડેટ નરેન્દ્ર મોદીની રેલીને મંજૂરી ન આપવાને યોગ્ય બતાવતા ચૂંટણી પંચે કહ્યુ કે તે કોઈ રાજનીતિક દળ કે નેતાથી ગભરાવવાનું નથી. પંચે વરિષ્ઠ નેતાઓને સલાહ આપી કે ચૂંટણી પંચનો ઉલ્લેખ કરતી વખતે તેઓ સમય પરિપક્વતા બતાવે. 
 
બીજેપીની ફરિયાદ પર ચૂંટણી પંચે પ્રેસ કોંફરેંસ કરી બતાવી કે આયોગ નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. મુખ્ય ચૂંટણી પ્રમુખ વી એસ સંપતે કહ્યુ કે તેમણે બીજેપીના આરોપોનું સંજ્ઞાન લખ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. 
 
વારાણસીના રિટર્નિગ ઓફિસરની ટ્રાસફરની બીજેપીની માંગ પર મુખ્ય ચૂંટણી પ્રમુખે કહ્યુ કે નાની નાની ફરિયાદો પર ઓફિસરોના ટ્રાસફર નથી થઈ શકતા. આવુ ત્યારે જ શક્ય છે જ્યારે ચૂંટણી પંચને લાગે કે સ્વતંત્ર ચૂંટણી માટે તેની જરૂર છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

વધુ જુઓ..

નવીનતમ

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

Show comments