Webdunia - Bharat's app for daily news and videos

Install App

વારાણસીથી મોદી વિરુદ્ધ દિગ્વિજય પણ મેદાનમાં

Webdunia
ગુરુવાર, 20 માર્ચ 2014 (11:06 IST)
P.R


કોંગ્રેસ પાર્ટી નરેન્દ્ર મોદી સામે દિગ્વિજયસિંહને ઉતારવા પર વિચારણા કરી રહી છે. અને આ અંગેનો અંતિમ નિર્ણય શુક્રવારે લેવાશે તેવી સંભાવના છે. વારાણસીમાં મોદીને હરાવવા માટે રાજકીય પક્ષો આકાશ પાતાળ એક કરી રહ્યા છે. તેવામાં કોંગ્રેસે એવો તો અંદેશ આપ્યો જ હતો કે વારાણસીમાં કોંગ્રેસ મોદી સામે મજબૂત ઉમેદવાર ઉતારશે. જ્યારે દિગ્વિજયે પણ ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે.

આ પહેલા જ કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યુ કે વારાણસી માટે અનેક નામો પર ચર્ચા થઇ રહી છે. કોંગ્રેસ મજબૂત ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતારશે. અને મોદીને હરાવવા માટે કેજરીવાલને સમર્થન આપવાના સવાલ પર શર્માએ કહ્યુ કે આ સવાલ જ નથી ઉદભવતો. કોંગ્રેસ પોતાના દમ પર ચૂંટણી લડશે.

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments