Webdunia - Bharat's app for daily news and videos

Install App

છત્તીસગઢના દંતેવાડામાં મોટો નક્સલીનો મોટો હુમલો, 10 જવાન શહીદ

Webdunia
બુધવાર, 26 એપ્રિલ 2023 (15:27 IST)
છત્તીસગઢના દંતેવાડામાં એક મોટા નક્સલી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, નક્સલવાદીઓ સાથેની અથડામણમાં 10 જવાન શહીદ થયા છે, જ્યારે એક ડ્રાઇવરનું પણ મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે નક્સલીઓએ IED બ્લાસ્ટ દ્વારા આ ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.

11 jawans martyred
 
આ દરમિયાન મુખ્યમંત્રી બઘેલે કહ્યુ છે કે નક્સલીઓને કોઈપણ કિમંત પર નહી છોડીએ. 
(વિસ્તૃત માહિતીની પ્રતિક્ષા )

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments