Dharma Sangrah

ગણેશ સ્થાપનાના મૂહૂર્ત અને વિધિ

Webdunia
શુક્રવાર, 25 ઑગસ્ટ 2017 (10:11 IST)
ભાદ્રપદ શુક્લ પક્ષની મધ્યાન્હ ચતુર્થીના રોજ ભગવાન શ્રી ગણેશજીને માઁ પાર્વતીજીએ પ્રકટ કર્યા હતા. બપોરે જન્મ હોવાથી સ્થાપના પણ બપોરે શુભ, લાભ, અમૃતમાં કરવામાં આવે છે. આ વખતે ગણેશ ચતુર્થીના દિવસે શુક્રવારે હોવાથી
શુભ ચોઘડિયુ સવારે 11.0 6 થી 1.39 સુધી છે. 
આ દિવસે ગણેશજીનો મધ્યાન્હમાં જન્મ થયો હતો, તેથી મધ્યાન્હવ્યાપિની તિથિ લેવામાં આવે છે. જો તેઓ બે દિવસ હોય કે બંને દિવસ ન હોય તો માતૃવિદ્ધા પ્રશસ્યતે મુજબ પૂર્વવિદ્ધા લેવી જોઈએ. દસમો દિવસ રવિ કે મંગળવાર હોય તો આ મહાચતુર્થી થઈ જાય છે. આ દિવસે રાત્રે ચંદ્રદર્શન કરવાથી મિથ્યા કલંક લાગે છે. તેના નિવારણ માટે નિમિત્ત સ્યમંતકી કથા શ્રવણ કરવી જરૂરી છે. 
 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

વધુ જુઓ..

નવીનતમ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments