rashifal-2026

આ ગણેશ ચતુર્થી પર ક્યા રંગના શ્રીગણેશના કરો પૂજન (જાણો રાશિ મુજબ)

Webdunia
મંગળવાર, 8 સપ્ટેમ્બર 2015 (15:01 IST)
આ ગણેશ ચતુર્થી પર ક્યા રંગના શ્રીગણેશના કરો પૂજન (જાણો રાશિ મુજબ) 
 
ગણેશ ચતુર્થી- રાશિમુજબ જાણો કયાં શ્રીગણેશને પૂજવું 
 
સમસ્યા અને મુશ્કેલીના નિવારણ માટે શ્રી ગણેશ સાધના અને સરળ ઉપાય બીજા કોઈ નહી  અને ભાદ માસ ગણેશજીના માસ છે જેમાં ગણેશ ચતુર્થી પર વર્ષની અભિષ્ટ સિદ્ધિ માટે સર્વશ્રેષ્ઠ સમય છે. 
આ દિવસે રાશિ મુજબ શ્રી ગણેશની પ્રતિમાના પૂજન કરવાથી અભિષ્ટ સિદ્ધિ શીઘ્ર થાય છે જે નિમ્નાનુસાર છે 
 
1. મેષ , સિંહ  વૃશ્ચિક રાશિના જાતક લોહીના રંગ કે સિંદૂરી વર્ણના ગણેશજીના પૂજન કરો. 
 
2. વૃષભ  , કર્ક અને તુલા રાશિના જાતક હળવા ક્રીમ રંગના ગણેશના પૂજન કરો. 
3. મિથુન તથા કન્યા રાશિના જાતક હળવા કે પિસ્તા રંગના ગણેશજીના પૂજન કરો.  
 
4. ધનુ અને મીન રાશિના જાતક પીળા રંગ કે  સિંદૂરી વર્ણના ગણેશજીના પૂજન કરો. 
5. મકર અને કુંભ રાશિના જાતક નીળા વર્ણના  ગણેશજીના પૂજન કરો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

વધુ જુઓ..

નવીનતમ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Show comments