Dharma Sangrah

અને આ રીતે ગણેશની સવારી બની ગયો ગજમુખ

Webdunia
સોમવાર, 28 ઑગસ્ટ 2017 (16:49 IST)
રાક્ષસોનો રાજા ગજમુખ બધા દેવી-દેવતાઓને તેમના વશમાં કરવું ઈચ્છતા હતા. તેના માટે એ ભગવાન શિવ પાસે વરદાન મેળવવા માટે તેમનુ રાજ-પાટ  છોડીને રાત-દિવસ તપસ્યામાં લીન થઈ ગયા. ઘણા વર્ષ વીતી ગયા, ભગવાન શિવ તેમના તપને જોઈ પ્રસન્ન થયા અને તેમની સામે પ્રગટ થઈ ગયા. 
ભગવાન શિવે તેને દેવીય શક્તિઓ આપી, જેનાથી એ બહુ શક્તિશાળી થઈ ગયો. ભગવાન શિવે તેને વરદાન આપ્યું કે તેને કોઈ પણ શસ્ત્રથી નહી મારી શકાય.  આ રીતે ગજમુખને પોતાની શક્તિઓ પર ગર્વ થઈ ગયું અને તેનું દુરૂપયોગ કરી એ દેવતાઓ પર આક્રમણ કરવા લાગ્યું. 
 
બધા દેવતા બ્રહ્મા, વિષ્ણુ અમે શિવની શરણમાં પહોંચ્યા ત્યારે ભગવાન શિવ શ્રીગણેશને ગજમુખને રોકવા માટે મોકલ્યા. ભગવાન ગણેશે  ગજમુખ સાથે યુદ્ધ  કર્યું અને તેને ઘાયલ કરી દીધો. ત્યારે ગજમુખે ખુદને એક મૂષક(ઉંદર)ના રૂપમાં બદલી લીધો અને ગણેશજીની તરફ આક્રમણ કરવા દોડ્યો. જેવો જ તે ગણપતિ પાસે  પહોંચ્યો કે તરત ભગવાન ગણેશ કૂદીને તેના પર બેસી ગયા અને ગજમુખ જીવનભર માટે મૂષકમાં બદલાય ગયો.  ભગવાન ગણેશે તેને પોતના વાહનના રૂપમાં રાખી  લીધો. ગજમુખ પણ પોતાના આ રૂપથી ખુશ થઈ અને ગણેશજીનો પ્રિય મિત્ર બની ગયો. 
જો તમને આ વીડિયો પસંદ આવ્યું હોય તો ચેનલ ને લાઈક કરો અને સબ્સ્ક્રાઈબ કરો - જય ગણેશ 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

વધુ જુઓ..

નવીનતમ

Saphala Ekadashi 2025: સફળા એકાદશી ક્યારે ઉજવાશે ? જાણી લો સાચી તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

શ્રી લક્ષ્મી સૂક્ત પાઠ/ શ્રી સૂક્ત પાઠ ગુજરાતી

શિવ પંચાક્ષર સ્તોત્ર

આગળનો લેખ
Show comments